1. Home
  2. Tag "Local Court"

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એએસઆઈ સર્વે કરાશે, સ્થાનિક અદાલતે કર્યો નિર્દેશ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં સર્વેની માંગણીને થયેલી અરજી સ્થાનિક અદાલતે ગ્રાહ્ય રાખી હતી. અદાલતે વિવાદીત ભાગને છોડીને સમગ્ર પરિસરમાં એએસઆઈ સર્વેને મંજુરી આપી છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ વિષ્ણ શંકર જૈનએ જણાવ્યું હતું કે, કોર્ટે એએસઆઈ સર્વેને લઈને આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઈને જિલ્લા અદાલતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code