1. Home
  2. Tag "lockdown"

 ભારતના વધુ એક રાજ્યમાં લોકડાઉનઃ કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર

આવતીકાલ રાતથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવા માટે તબીબોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. બીજી […]

કોરોનાનો પ્રકોપ: દિલ્હીમાં વધુ એક સપ્તાહ લોકડાઉન લંબાવાયું

રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું અમે વિચાર કર્યા બાદ લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો: CM કેજરીવાલ નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને સ્થિતિમાં કોઇ સુધારો જોવા નથી મળી રહ્યો ત્યારે હવે રાજ્ય સરકારે દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉન […]

દિલ્હીમાં 26 એપ્રિલથી વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાળશે

દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકાવવા વેપારી એસોસિએશનનો નિર્ણય વેપારીઓ દિલ્હીમાં 26 એપ્રિલથી સ્વયંભૂ લોકડાઉન પાળશે આ દરમિયાન તેઓ દર્દીઓ માટે ઑક્સિજનની વ્યવસ્થા કરશે નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણ બાદ ત્યાંના વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે. સૌથી વધુ વ્યવસાયિક સંગઠનોએ દિલ્હીના મોટા અને જથ્થાબંધ બજારો સહિત છૂટક બજારમાં સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય […]

દેશના અનેક રાજ્યોમાં નિયંત્રણોથી GDPને 1.5 લાખ કરોડનું થઇ શકે નુકસાન: રિસર્ચ

કોરોનાની ઘાતક બીજી લહેરને કારણે દેશના અનેક રાજ્યોમાં નિયંત્રણો લદાયા આ નિયંત્રણોથી દેશમાં જીડીપીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે તેમાં લગભગ 80 ટકા ભાગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો હશે નવી દિલ્હી: કોરોનાની ઘાતક બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો કે આંશિક લોકડાઉનથી દેશમાં જીડીપીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન […]

સરકાર લોકડાઉન કરવાના મુડમાં નથી, બીજી તરફ જનતાનો સ્વૈચ્છિક લોકડાઉનનો મીજાજ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000ને વટાવી રહ્યા છે. સત્તાધિશો આ વખતે લોકડાઉન કરવાના મુડમાં નથી. બીજીબાજુ લોકોમાં કોરોનાના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. ત્યારે હવે લોકો સ્વૈચ્છાએ જ લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. હાલમાં ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાય મોટા ભાગના વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતનાં ચાર મોટાં […]

ગુજરાતમાં 14 દિવસના લોકડાઉન અંગે મેડિકલ એસો.એ હાઈકોર્ટમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના રોકેટ ગતિએ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 14 દિવસના લોકડાઉન માટે મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની મહામારી મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે હાલની પરિસ્થિતિ અંગે ચિંતા […]

મહારાષ્ટ્ર બાદ હવે યુપી સરકારે લોકડાઉનની કરી જાહેરાત –  સમગ્ર રાજ્યમાં સાપ્તાહિક લોકડાઉન જાહેર

 ઉત્તરપ્રદેશમાં સાપ્તાહિક લોકડાઉનની જાહેરાત કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય લખનૌઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે, જકોરોનાના વધતા કેસોને લઈને કેટલાક રાજ્યોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે, ત્યારે દિલ્હી સહીત રાજસ્થાન અનેમહારાષ્ટ્રમાં પણ લોકડાઉનલાગુ કરવામાં આવી ચૂક્યું છે તો હવે બીજી તરફ ઉત્તર પ્રદેશની સરાકર પણ આ માર્ગે આગળ વધી છે. યૂપીની સરકારે આપેલા આદેશ […]

ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે પાટણ બાદ હવે મહેસાણામાં લોકડાઉન

11 દિવસ તમામ દુકાનો બંધ રહેશે તા. 22મી એપ્રિલથી શરૂ થશે અમલ લોકોને હાલાકી ના પડે તેવુ કરાયું આયોજન પાલિકાના અધિકારીઓ અને વેપારીઓની મળી બેઠક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે નાના-મોટા ભાગ સ્વૈચ્છીક લોકડાઉન અને સ્વયંભૂ બંધ પાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના પાટણમાં લોકડાઉનના નિર્ણય બાદ મહેસાણા શહેરમાં પણ સ્વૈચ્છીક […]

નાણામંત્રીનું ઉદ્યોગ જગતને આશ્વાસન, સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય

દેશમાં લોકડાઉનને લઇને ઉદ્યોગજગતમાં ગભરાટ બાદ નાણામંત્રની સ્પષ્ટતા સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરાય તેવી સરકારની કોઇ વિચારણા નથી દેશમાં નાના નાના કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને સ્થિતિને કાબૂમાં લેવાશે નવી દિલ્હી: કોરોનાના વધતા કોહરામથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ પ્રવાસી શ્રમિકો પણ લોકડાઉનના ડરથી સામૂહિક હિજરત કરવા માંડ્યા છે. જેના પગલે હવે ઉદ્યોગ જગતમાં પણ લોકડાઉનનો ગભરાટ […]

અમદાવાદના સાબરમતી, રાણીપ, કુબેરનગર અને સરદારનગરમાં બપોરે 3 પછી સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો હવે 10000ને વટાવી  ગયા છે. અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે, ત્યારે હવે લોકડાઉનની માંગ લોકોમાં ઉઠી છે.  મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલા હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી. હવે આ જ નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code