1. Home
  2. Tag "lockdown"

શું કાલથી રાજ્યમાં લોકડાઉન લાગશે? આજે કોર કમિટીની બેઠકમાં કરાશે નિર્ણય

રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે આજની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે લોકડાઉનની શક્યતાઓ ઓછી પરંતુ નિયંત્રણો વધુ કડક બનાવાય તેવી સંભાવના ગાંધીનગર: રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે લોકડાઉન લાગશે કે નહીં […]

કોરોના સામેની જંગી લડતની કેન્દ્રની તૈયારીઓઃ- સમગ્ર દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન

દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન કેન્દ્રની જંગી કોરોના સામે લડતની તૈયારી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ સામે નિર્ણાયક લડત લડવાની તૈયારી કરી લીધી છે. ‘કોરોના ઇન્ફેક્શન’ની ચેઈન તોડવા માટે, દેશભરમાં 21 દિવસો માટે’ પ્રતિબંધો ‘લગાવવામાં આવી શકે છે. આ વખતે સેના અને અર્ધલશ્કરી દળને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંભવ છે કે દેશમાં […]

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર લોકડાઉન અંગે વિચાર કરે – સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોનાની સ્થિતિ અનિયંત્રિત થઇ રહી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારવા કહ્યું લોક કલ્યાણના હિતમાં વાયરસ પર અંકુશ મેળવવા લોકડાઉન હિતાવહ નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત બની રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારણા કરવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, […]

કેન્દ્ર સરકારનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવાનો કોઇ ઇરાદો નથી

દેશમાં સતત વિકટ બની રહેલી કોરોનાની સ્થિતિ જો કે કેન્દ્ર સરકારનો દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવાનો કોઇ ઇરાદો નથી જો કે રાજ્યોને સલાહ અપાઇ છે કે ટ્રાન્સમિશન તોડવા કડક નિંયત્રણો લાદે નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ સતત વિકટ બની રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દેશવ્યાપી લોકડાઉન કરશે કે નહીં તે અંગે સૌ કોઇ વિચારી રહ્યા છે. […]

હરિયાણામાં કાલથી એક સપ્તાહનું પૂર્ણ લોકડાઉન : કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ હરિયાણામાં આવતીકાલથી લોકડાઉન ગૃહમંત્રી અનિલ વિજે કરી જાહેરાત હરિયાણા :ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે.દરરોજ કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને લોકડાઉન લગાવવામાં આવ્યું છે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે હરિયાણામાં આવતીકાલ સોમવારથી એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું […]

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા ઓરિસ્સામાં 14 દિવસનું લોકડાઉન જાહેર

કોરોના સંક્રમણને જોતા ઓરિસ્સા સરકારનો નિર્ણય ઓરિસ્સામાં સરકારે 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું CM નવીન પટનાયકે 5મે થી 19મે સુધી લોકડાઉન જાહેર કર્યું ઓરિસ્સા: સમગ્ર દેશમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે અને હવે કોરોનાના વધતા સંક્રમણને જોતા ઓરિસ્સામાં સરકારે 14 દિવસનું લોકડાઉન જાહેર કરવાની […]

લોકડાઉન જેવી સ્થિતિને લીધે વેપારીઓને થયેલા નુકશાનની રિકવરીમાં ઘણો સમય લાગશે

અમદાવાદ- રાજ્યના 29 શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી […]

ઉત્તરપ્રદેશની સરકારનો નિર્ણય: શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન

ઉત્તરપ્રદેશની યોગી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે નવી દિલ્હી: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વીકેન્ડ લોકડાઉનની સમય મર્યાદા વધુ એક દિવસ વધારી દેવામાં આવી છે. હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી […]

સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે આજથી રાજ્યના 29 શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે. સૌરાષ્ટ્ર્રના 12 શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા […]

લો બોલો,  છત્તીસગઢમાં લોકડાઉન વચ્ચે વરરાજા લગ્ન કરવા માટે બાઈક પર એકલો જ નીકળ્યો

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ લગ્ન સહિતના ધાર્મિક પ્રસંગ્રોમાં મહેમાનો ગણતરીના રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દરમિયાન છત્તીસગઢમાં લોકડાઉનની વચ્ચે સરકારી માથાકુટમાં પડવાને બદલે વરરાજા લગ્ન કરવા માટે એકલો જ મોટરસાઈકલ લઈને નીકળી ગયો હતો. માર્ગમાં પોલીસે અટકાવતા યુવાને લગ્ન કરવા જતો હોવાનું જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code