લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક
લોકસભા અનિશ્વિત કાળ સુથી સ્થગિત કરાઇ જેને લઇને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી લોકસભામાં વિપક્ષ દ્વારા સતત હોબાળો મચી રહ્યો છે. સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમાયન સંસદની […]


