1. Home
  2. Tag "Lord Jagannath’s Rath Yatra"

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર મેઘરાજાએ કર્યા અમીછાંટણા

અમદાવાદ, 16 જુલાઈ 2026 : Rain gods showered blessings during Lord Jagannath’s Rath Yatra શહેરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા […]

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યામાં જય રણછોડના નાદ ગુંજ્યા

રાજકોટ, 16 જુલાઈ, 2026 : Lord Jagannath’s Rath Yatra  આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને નગરચર્યાએ નિકળ્યા હતા. શહેરના  નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રથયાત્રામાં ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રાના પ્રારંભ પહેલા  રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, […]

રાજકોટમાં કાલે ગુરૂવારે જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકો ઉમટી પડશે

રાજકોટ, 15 જુલાઈ, 2026 : Jagannathji Rath Yatra tomorrow શહેરમાં આવતીકાલે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરજનોને દર્શન આપવા માટે પરિક્રમાએ નીકળશે. આજે રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાલે અષાઢી બીજના પાવન અવસરે સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. રથયાત્રાની પવિત્ર પહિંદ વિધિ […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા જોડાશે

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન નિજ મંદિરેથી પરત ફર્યા બાદ ત્રણ દિવસ ઉત્સવ દરમિયાન ભગવાનને પહેરાવવામાં આવતા વાઘા, સોનાના દાગીના અને શણગાર શુક્રવારે વાજતે ગાજતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code