1. Home
  2. Tag "lord rama"

જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ ભગવાન રામની તસવીરવાળી ખાસ સાડી સુરતથી અયોધ્યા મોકલાશે

અમદાવાદઃ દેશના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા ગુજરાતના સુરત શહેરમાં બનેલી ખાસ સાડી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવશે. સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે આ સાડી પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનેલા છે અને આ સાડી માતા સીતાજી માટે તૈયાર કરવામાં આવી છે અને તે […]

“નાક કાપીને ચોંટાડનારા નેતાજી!”: ભગવાન રામને માંસાહારી ગણાવીને શરદ પવારના “પોઠિયા” જિતેન્દ્ર અવ્હાડે માંગી માફી

મુંબઈ: રાજનીતિની નીચતા અને છીછરાપણું એનસીપીના નેતા જિતેન્દ્ર અવ્હાડના વાણીવિલાસમાં જોવા મળ્યા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરમાં ભગવાન રામલલાને સિંહાસન પર વિરાજમાન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિરનું લોકાર્પણ થશે. પણ તેને પહેલા ભગવાન રામને શરદ પવારના બેહદ નિકટવર્તી અને એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા બાદ નાક કાપીને ચોંટાડવાની […]

રાવણને યુદ્ધમાં હરાવતા પહેલા ભગવાન રામે સૂર્યની પૂજા કોની સલાહ પર કરી હતી? જાણો તેની પાછળનું આખું કારણ

હિન્દુ ધર્મમાં ભગવાન રામનો મહિમા બધા જાણે છે. ત્રેતાયુગ વીતી ગયો અને કલયુગ ચાલી રહ્યો છે, તેમ છતાં કહેવાય છે કે કલયુગ નામ જ અધાર છે.હા, એ સાચું છે કે કલયુગમાં રામ નામનો મહિમા જ મોક્ષ આપી શકે છે અને જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓનો અંત પણ આ નામના ચિંતન સાથે થશે. રામચરિતમાનસમાં આ વાતનું […]

ભગવાન શ્રી રામ તેમનામાં આસ્થા ધરાવતા મુસ્લિમ-ખ્રિસ્તીઓના પણ છેઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, “રામ માત્ર […]

મકરસંક્રાંતિ પર ભગવાન રામે ઉડાવી હતી પહેલી પતંગ,સીધા પહોંચી ગઈ હતી ઇન્દ્રલોક

લોહડી પછી, દરેક વ્યક્તિ મકરસંક્રાંતિની આતુરતાથી રાહ જુએ છે.ભલે આ તહેવારને અલગ-અલગ નામોથી ઉજવવામાં આવે છે, પરંતુ તેને ખુશીનો તહેવાર કહીએ તો ખોટું નહીં હોય.આ દિવસે દાન, પૂજા, જપ, સ્નાન વગેરે બાબતોનું ખૂબ મહત્વ છે. આ તહેવાર માત્ર દાન માટે જ નહીં પરંતુ પતંગ ઉડાવવાની પરંપરા માટે પણ જાણીતો છે. આ તહેવાર પર લોકો મિત્રો […]

રાજકોટમાં આજી ડેમ નજીક બનાવાશે રામવન, ભગવાન રામનું જીવન ચરિત્ર પણ દર્શાવાશે

રાજકોટઃ રાજ્યમાં પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અને નવા-નવા પર્યટન સ્થળો વિકસીત થઈ રહ્યા છે. લોકોને કુદરતી સૌંદર્ય સાથે એક સારું ફરવા લાયક સ્થળ મળે તે દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ તરફ રાજકોટવાસીઓ માટે પણ ફરવા માટે એક નવું સ્થળ વિકસીત થઈ રહ્યું છે. અને આ સ્થળ એટલે કે, આજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code