1. Home
  2. Tag "Lord Shri Ramji"

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરને લઈને ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું…

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામના નામમાં લીન બન્યો છે. અનેક વર્ષોથી રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રામ સેવકો તા. 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને ભગવાન શ્રી રામને અયોધ્યામાં બિરાજમાન થતા જોવા તેમની આંખો પણ તરસી રહી છે. દરમિયાન બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેરે […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જાણો કાર્યક્રમ

અયોધ્યામાં આજથી રામ લલ્લાના જીવના અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, રામ નગરી અયોધ્યામાં ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ વચ્ચે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વિગતવાર કાર્યક્રમની માહિતી શેર કરી છે. ટ્રસ્ટે 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વિગતો આપી છે. વિવિધ તબક્કામાં યોજાનાર કાર્યક્રમોની માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ […]

22મી જાન્યુઆરીથી ભગવાન શ્રીરામજી તેમના ઘરમાં જ રહેશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભગવાન રામજીની જન્મભૂમિને નષ્ટ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ જશે અને સંતોની ઉપસ્થિતિની રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 22મી જાન્યુઆરીથી પોતાના ઘરમાં રહેશે રામલલા. અમિત શાહ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્વામીનારાયણ ગુરુકુલમાં વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના આયોજીત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહ […]

અયોધ્યામાં ભક્તો તા. 23મી જાન્યુ.થી ભગવાન શ્રી રામજીના દર્શન કરી શકશે, દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ મંદિરના ઉદ્ઘાટનના બીજા જ દિવસે 23 જાન્યુઆરીથી લોકોને ભગવાન રામના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. અયોધ્યામાં અચાનક મોટી ભીડથી બચવા માટે અલગ-અલગ રાજ્યોના લોકોને અલગ-અલગ દિવસે મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code