ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે
અમદાવાદઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન ખેડૂતોને મદદ કરવાની દિશામાં કવાયત તેજ કરી છે. તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકશાનીનો સર્વે કરવાનો આદેશ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ […]