1. Home
  2. Tag "loss"

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]

કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ ફરીવાર લોકડાઉન તો લાગુ કરવામાં નહીં આવેને એવો લોકોને ડર છે. કોરોનાને લીધે સૌથી વધુ એરલાઈન્સ, ટૂરિઝમ, અને ટ્રાવેલ્સ એજન્સીઓને થઈ રહ્યો છે. કારણ કે, કોરોનાને લીધે છેલ્લા એક સપ્તાહથી એરલાઈન્સના ડોમેસ્ટીક પેસેન્જરોમાં ઘટાડો થયો છે. પુરતા પેસેન્જરો ન મળવાથી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. આ […]

વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાતા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઊભા કરાયેલા સ્ટોલ ધારકોને મોટું નુકશાન વેઠવું પડશે

ગાંધીનગરઃ પાટનગરમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 10મી જાન્યુઆરીથી યોજાવાની હતી, જેને કોરોનાના વધતાં જતાં સંક્રમણનાં પગલે સરકારે અણધારી રીતે આજે અચાનક નિર્ણય કરીને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. વાઈબ્રન્ટ સમિટને મોકુફ રખાતા મહિનાઓથી તૈયારીઓ કરી રહેલા અધિકારીઓ પણ નારાજ બન્યા હતા. વાઈબ્રન્ટને સફળ બનાવવા માટે નાના-મોટા અનેક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા તે ખર્ચ હવે સરકારને […]

ગુજરાતમાં સતત વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકશાન

રાજકોટઃ ગુજરાતમાં ભાદરવો ભરપૂર બન્યો છે. કેટલાક સમયથી સતત વરસેલા વરસાદને લીધે હવે ખરીફ પાકો અત્યંત જોખમ હેઠળ આવી ગયા છે. કઠોળ અને તલ જેવા પાકમાં વ્યાપક નુકસાની થઈ ચૂકી છે. હવે કપાસ, મગફળી અને એરંડા પર ભારોભાર જોખમ છે. ઘણા વિસ્તારોમાં નુકસાની શરૂ થઈ ગઈ છે. કપાસ અને એરંડામાં સતત પાણીને લીધે છોડ સુકાઈ […]

નફો કરતા અમદાવાદના સરદાર પટેલ અરપોર્ટને કોરોના કાળમાં 94 કરોડનું નુકશાન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં ધંધા-રોજગારને વ્યાપક નુકશાન થયુ હતું. જેમાં જાહેર પરિવહન સેવાને પણ નુકશાન થયું હતું.  ગુજરાતના વિમાની મથકોને પણ રૂપિયા 212 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂ. 94 કરોડનું નુકસાન થયુ હતું. અગાઉના વર્ષમાં અમદાવાદ એરપોર્ટને રૂ. 45.71 કરોડનો નફો થયો હતો. એના આગલા વર્ષે રૂ. 52 કરોડનો […]

શાળાઓ 14 મહિનાથી બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને મોટું નુકશાન

અમદાવાદઃ કોરોનાના લીધે ઉદ્યોગ-ધંધાને સારૂએવું નુકશાન થયું છે, જેમાં છેલ્લા 14 મહિનાથી શાળાઓ બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો છે. ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની કમર તોડી નાખી છે. સ્ટેશનરીના વેપારમાં મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને છેલ્લા 1 વર્ષમાં 1 હજાર કરોડ રૂ.ની ખોટ ગઇ છે. બુક સેલર અને સ્ટેશનરી […]

કોરાના કાળમાં એસ.ટી. નિગમને રૂ. 500 કરોડ કરતા વધુનું નુકશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. દહેગામ ખાતે રૂ. 6 […]

વાવાઝોડાના લીધે ગીરની આંબાવાડીને નુકશાન થતા કચ્છની કેસર કેરીના ખેડુતોને મળ્યાં સારા ભાવ

ભૂજઃ ગીરની કેસર કેરી બાદ હવે માર્કેટમાં કચ્છની કેસર કેરી પણ આવી ગઈ છે. સામાન્યરીતે ગીરની કેસર કેરી કરતી કચ્છની કેરીના ભાવ વધુ હોવા છતા લોકો કચ્છીની કેરી ખરીદી રહ્યા છે. દર વરસે વૈશાખ મહિનાની પૂનમથી જેઠ મહિનાની પૂર્ણિમા સુધી કેસર કેરી તેમજ અન્ય આમ્રફળની સિઝન ભરપૂર હોય છે, પરંતુ ચાલુ વરસે તૌકતે વાવાઝોડાંની અસરથી […]

ભાવનગરનો અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ 45 દિવસથી બંધ હોવાથી કરોડોનું નુકશાન

ભાવનગર : કોરોનાને કારણે અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યુ છે.  ઓક્સિજનના પુરવઠાના વાંકે પાછલા 45 દિવસથી બંધ પડેલો અલંગનો શીપ બ્રાકિંગ ઉદ્યોગ હજુ તત્કાળ શરૂ થાય એવા કોઇ ચિહ્નો મળતા નથી. દિવસ-રાત ધમધમતો અલંગનો જહાજવાડો અને રિસાયક્લિગ બજારમાં સૂનકાર ભાસી રહ્યો છે. જહાજ કાપવા માટે એલપીજી અને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય […]

વાવાઝોડાને કારણે દહેગામના 86 ગામોના કૃષિપાકને સૌથી વધુ નુકશાનઃ સર્વેમાં બહાર આવેલી હકિક્ત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી દહેગામ તાલુકાના 86 ગામડાઓમાં પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં સર્વેમાં ગાંધીનગર જિલ્લામાં 33 ટકા નુકસાની થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code