1. Home
  2. Tag "Loud Speaker till 12 midnight"

ખેલૈયાઓ આનંદો, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે,

અમદાવાદઃ નવરાત્રિના રૂડા પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર છૂટ આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. જોકે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code