1. Home
  2. Tag "loudspeaker"

અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

લખનૌઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધાર્મિસ સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે લાઉડસ્પીકર મુદ્દે મહત્વ પૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથી. હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપતાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. […]

લાઉડસ્પીકરના અવાજને લઈને સર્વોચ્ચ અદાલતે 17 વર્ષ પહેલા આપ્યો હતો મહત્વપૂર્ણ નિર્દેશ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં મનસેના નેતા રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યાં છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખવાના આદેશ કર્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન રાજકીય તજજ્ઞોએ […]

UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ […]

ગુજરાતમાં મસ્જિદોના લાઉડસ્પીકરથી અઝાન સામે થયેલી PILમાં બજરંગદળની પક્ષકાર બનવા અરજી

અમદાવાદઃ રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન બાબતે જાહેરહિતની અરજીમાં વધુ એક અરજદાર દ્વારા પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના બજરંગદળના અધ્યક્ષ દ્વારા જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનવા અરજી કરાઈ હતી, જે અંગે કોર્ટે રજિસ્ટ્રીને વેરિફાય કરી મેટરને મુખ્ય PIL સાથે જોડવા નિર્દેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી 8 મેના રોજ […]

અઝાન વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય- હવેથી લાઉડ સ્પીકર માટે લેવી પડશે મંજૂરી

મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર માટે લેવી પડશે મંજૂરી અઝાન વિવાદ વચ્ચે મરારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય મુંબઈઃ- દેશના કેટલાક રાજ્યોમાં અઝાનના લાઉડ સ્પીકરને લઈને વિવાદ સર્જોયો છે ત્યારે આ સમગ્ર વિવાદની સ્થિતિને મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે, જે પ્રમાણે મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી રહેશે. આ મામલે […]

અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code