1. Home
  2. Tag "loudspeakers"

હવે જમ્મુ કાશ્મીરમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ  – ગૃહમાં કાઉન્સિલરોના અભિપ્રાય બાદ આ પ્રસ્તાવને મળી મંજૂરી 

જમ્મુ શહેરમાં લાઉડ સ્પિકર બેન પ્રતિબંધના પ્રસ્તાવને પાસ કરાયો   શ્રીનગર – દેશભરમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ઘણા રાજ્યોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે તો કેટલાક સ્થળોએ મંજૂરી વગરના લાઉડ સ્પિકરોને હટાવી લેવામાં આવ્યા છએ ત્યારે હવે આ સ્થિિમાં જમ્મુ શહેરમાંમ પણ લાઉડજ સ્પિકર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો […]

યુપીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા,સીએમ યોગીના કડક આદેશ – ફરીવાર લાગશે તો પગલાં લેવાશે  

યુપીમાં લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારાયા સીએમ યોગીના કડક આદેશ ફરીવાર લાગશે તો પગલાં લેવાશે લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો હતો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે કે જે લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા તેનો ફરીથી […]

ઉત્તર પ્રદેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે, અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા

યુપીમાં રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી માત્ર નિર્ધારિત સ્થળોએ જ નમાઝ પઢી શકાશે અત્યાર સુધીમાં 21 હજાર લાઉડસ્પીકર હટાવ્યા લખનઉ: ઉત્તર પ્રદેશમાં નમાજ માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત સ્થળોએ નમાજ અદા કરી શકાશે. રાજ્ય સરકારના નિયમો અનુસાર, કોઈપણ નવા અથવા […]

વડોદરામાં 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

વડોદરાઃ રાજ્યમાં મસ્જિદમાં અઝાનની જેમ હવે મંદિરોમાં પણ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પાઠ વગાડવામાં આવશે. રામ સેતુ મિશન નામની સંસ્થા દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code