રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: લખનૌ હાઈવે પર બેરિયર લગાવી બદલવામાં આવી વ્યવસ્થા, આયોધ્યા નહીં જાય આ વાહનો
લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ પર રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રવિવારે માલવાહક વાહનોના આવાગમન પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. ગોરખપુર પોલીસે પણ રવિવારે લખનૌ હાઈવે પરના બાધાગાડા અને કાલેસરમાં બેરિયર લગાવી દીધા છે. ગોરખપુરથી લખનૌ જનારા માલવાહનક વાહનોને 22 જાન્યુઆરી સુધી બડહલગંજ, આઝમગઢ થઈને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માર્ગે મોકલવામાં […]