1. Home
  2. Tag "made"

સવારના નાસ્તામાં ખાઓ મગ દાળની બનેલી આ વાનગીઓ, દિવસભર રહેશો ઉર્જાવાન

સલાડ– એક તાજું અને પૌષ્ટિક મગની દાળનું સલાડ બનાવવા માટે દાળને પલાળીને અને અંકુરિત કરીને અને પછી તેમાં કાકડી, ટામેટા અને બેલ પેપર જેવા સમારેલા શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. હળવા અને હેલ્દી વાનગી માટે લીંબુનો રસ, મીઠું અને મરી ઉમેરો. પકોડા– ક્રન્ચી મૂંગ દાળ પકોડા એ એક લોકપ્રિય ભારતીય નાસ્તો છે. ડુંગળી, […]

હેરાન કરવાવાળુ સત્ય, એક કાર બનાવવામાં ખર્ચાય છે આટલું બધુ પાણી

બેંગલુરુમાં પાણીની ભારે કટોકટી સર્જાઈ હતી. બેંગલુરુમાં પાણીની અછતને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવનારા કેટલાક વર્ષોમાં ભારત ઓટો ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. ભારતમાં આવનારા કેટલાક વર્ષોમાં કારનું મોટાપાયે ઉત્પાદન થશે. આવી સ્થિતિમાં પાણીની અછત ભારતને ઓટો સેક્ટરનું હબ બનતા અટકાવી શકે છે. જાણો શું છે આનું કારણ. • કાર […]

બદલાતી ઋતુમાં ખાઓ આ ઈજી ડાઈજેસ્ટિવ ફૂડ્સ, બનાવવામાં કોઈ ઝંઝટ નહીં

કેટલાક એવા ફૂડ છે જે સરળતાથી પચી જાય છે અને તમે તેને તમારી ડેલી ડાઈટમાં ઉમેરી શકો છો. દહીં – આ લો-ફાઇબર પ્રોબાયોટિક ફૂડ આઇટમ છે, જે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન A, વિટામિન B2 અને વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે. તે ઉચ્ચ જૈવિક મૂલ્ય સાથે પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડ્સ પણ પ્રદાન કરે છે. ઓટમીલ […]

દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ 100 ટકા મોબાઈલ ફોન ભારતમાં જ બનેલાઃ રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 3જી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) મીટિંગના ભાગરૂપે તેના પ્રકારના એક ફ્યુચર ઑફ વર્ક પ્રદર્શનના બીજા દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ચંદ્રશેખરે ખુશી વ્યક્ત કરી હતી કે કાર્ય અને કૌશલ્યના ભવિષ્યના મહત્વના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં […]

PM મોદીની લોકચાહના વધી, સુરતના વેપારીએ નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતમાં જ દુનિયામાં લોકપ્રિયતા વધી છે. દરમિયાન સુરત શહેરના એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની સુંદર મૂર્તિ બનાવી છે. 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીતની યાદમાં જોહરી દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી. પીએમ મોદીની સોનાની મૂર્તિ જોઈને લોકો આશ્ચાર્ય-ચકિત થઈ […]

કાશ્મીરી પંડિતોની જેમ બાંદલાદેશી હિન્દુઓ ઉપર પણ ફિલ્મ બનાવી જોઈએઃ તસલીમા નસરીન

નવી દિલ્હીઃ જાણીતા લેખિકા તસલીમા નસરીનને ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ નીહાળી હતી. તસલીમાએ આ અંગે ટ્વીટ કરીને ફિલ્મને લઈને પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમજ બાંગ્લાદેશી હિન્દુઓને લઈને સવાલ ઉઠાવ્યાં હતા. તસલીમા નસરીનએ કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં રહેવાનો તેમનો હક્ક પરત મળવો જોઈએ. તસલીમા નસરીનએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કાશ્મીર ફાઈલ ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code