1. Home
  2. Tag "Mahakal"

મહાકાલના દર્શન કરવા જઈ રહ્યા છો ઉજ્જૈન,તો આ જગ્યાઓને તમારી ટ્રાવેલ લિસ્ટમાં કરો સામેલ

શ્રાવણ મહિનામાં લોકો મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી રહ્યા છે. જો તમે પણ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે ઉજ્જૈન જવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો. આ તમામ સ્થળોની મુલાકાત લીધા પછી તમે તમારા મનમાં શાંતિ અને […]

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

ભક્તો મહાકાલના ગર્ભગૃહમાં જઈને અભિષેક કરી શકશે,1500ની રસીદ કાપવામાં આવશે

ભોપાલ:વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં ફરી એકવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી ભક્તો માટે બાબા મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો 1500 રૂ.ની રસીદ મેળવીને ગર્ભગૃહમાં પહોંચી રહ્યા છે. મહાકાલેશ્વર મંદિરમાં લગભગ એક અઠવાડિયાથી મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આજે સવારે આ પ્રતિબંધ હટાવીને સામાન્ય ભક્તોને […]

ઉજ્જૈનઃ મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વાત, 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન, આ છે તેનું કારણ

 મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વા 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન ભોપાલઃ ઉજ્જેનનું મહાકાલેશ્વર ભક્કોતી આસ્થાનું પ્રતિક છે,અહી દેશભરમાં લાખો શ્રદ્ધાળુંઓ મહાકાલના દર્શન કરવા માટે આવતા હોય છે જો કે એપ્રિલની 3 તારિખથી લઈને 10 તારીખ સુધી મહાકાલના દર્શન કરી શકાશે નહી.એટલે જો તમે આ સમયગાળઆ દરમિયાન મહાકાલેશ્વરની મુલાકાત લઈ […]

મહાકાલના ભક્તો માટે સારા સમાચાર,અઠવાડિયામાં 4 દિવસ દરેકને મળશે ગર્ભગૃહમાં એન્ટ્રી

ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બાબા મહાકાલના ભક્તો માટે સારા સમાચાર છે.આ અંતર્ગત હવે ભક્તો અઠવાડિયામાં 3 દિવસ સિવાય મંગળવારથી શુક્રવાર સુધી ગર્ભગૃહમાં જઈ શકશે અને બાબાના આશીર્વાદ વિના મૂલ્યે મેળવી શકશે. છેલ્લા અઢી મહિનાથી નિ:શુલ્ક ગર્ભગૃહની વ્યવસ્થા પર રોક હતી.મંદિર સમિતિના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આરકે તિવારીએ જણાવ્યું હતું કે,મહાકાલેશ્વર પ્રબંધન સમિતિએ નિર્ણય લીધો છે કે,શનિવાર, રવિવાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code