1. Home
  2. Tag "mahakumbh 2021"

કોરોનાની સ્થિતિ વચ્ચે આજથી મહાકુંભનો આરંભ -કોવિડ રિપોર્ટ નેગેટિવ હશે તો જ શ્રદ્ધાળુંઓ ગંગા સ્નાન કરી શકશે

આજથી મહાકુંભના શ્રીગણેશ કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી કોરોનાની ગાઈડ લાઈનનું સખ્ત પાલન થશે દિલ્હી – આજથી હરિદ્વારમાં મહાકુંભ વર્ષ 2121 ના શ્રીગણેશ થઈ ચૂક્યા છે, 30 દિવસ એટલે કે, 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા સ્નાન માટે ભક્તોએ 72 કલાક પહેલા કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જમા કરાવવો પડશે. નેગેટિવ રિપોર્ટ વગર ભક્તો ગંગામાં સ્નાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code