શિવસેના ખેલ ન પાડે તે માટે મહારાષ્ટ્ર ભાજપના 105 ધારાસભ્યોને અમદાવાદ નજીક એક રિસોર્ટમાં રખાશે
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારને ઉથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શિવસેનાના 30 જેટલા ધારાસભ્યોએ સુરતની લા-મેરેડિયન હોટલમાં આશરો મેળવ્યો છે. બીજીબાજુ ઉદ્ધવ ઠાકરેની સરકારને બચાવવા માટે ભાજપના ધારાસભ્યોની તોડવામાં આવે તેવો ડર હોવાથી ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું કહેવાય છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેમના રોકાણની વ્યવસ્થા […]