1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી આપતો મેસેજ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો. ત્યારથી મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ મલિક શાહબાઝ હુમાયુ રાજા દેવ તરીકે આપી […]

મહારાષ્ટ્રઃ પૂણેમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર બનેલા શરમજનક દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 37 વર્ષીય આરોપી દત્તાત્રેય રામદાસ ગાડેની ધરપકડ કરવામાં આવી છે. તે મોડી રાત્રે કોઈના ઘરે ભોજન કરવા ગયો હતો, તે જ વ્યક્તિએ તેના વિશે પોલીસને માહિતી આપી હતી. ગુરુવારે (27મી ફેબ્રુઆરી) રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે […]

મહારાષ્ટ્રઃ એરપોર્ટ ઉપરથી 3 વિદ્યાર્થીઓ ચાર લાખ ડોલરની દાણચારી કરતા ઝડપાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ત્રણ વિદ્યાર્થિનીઓ પાસેથી 400,000 ડોલર (લગભગ રૂ. 3.47 કરોડ) થી વધુની રોકડ જપ્ત કરી છે. ત્રણ વિદ્યાર્થીઓની બેગમાં અનેક નોટબુકના પાના વચ્ચે 100 ડોલર ની નોટો છુપાવવામાં આવી હતી. આ રકમ ભારતથી દુબઈ લઈ જવામાં આવી રહી હતી. પુણે સ્થિત ટ્રાવેલ એજન્ટની ધરપકડ બાદ કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ હવાલા […]

મહારાષ્ટ્રઃ ઔરંગજેબની કબ્ર દૂર કરવા માટે ભાજપાના ધારાસભ્યએ સીએમ ફડણવીસ સમક્ષ કરી માંગ

પૂણેઃ ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં મહારાષ્ટ્ર સરકારને ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, “છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપી મારનાર ઔરંગઝેબની કબર હજુ પણ મહારાષ્ટ્રમાં કેમ છે? તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક જૂના નિવેદનનો […]

ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

મુંબઈઃ ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી […]

મહારાષ્ટ્રના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાયક ગુજરાતની મુલાકાતે

ગાંધીનગરઃ મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લઇ નિગમની મહત્વની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લઇ, વાહન વ્યવહાર વિભાગ તેમજ નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન […]

EV: 5,000 થી વધુ સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન ધરાવતું કર્ણાટક એકમાત્ર રાજ્ય, મહારાષ્ટ્ર બીજા ક્રમે

ભારતમાં કુલ 26,367 જાહેર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન છે. કર્ણાટક સૌથી વધુ ચાર્જિંગ પોઈન્ટ સાથે યાદીમાં સૌથી આગળ છે. લોકસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ માહિતી શેર કરી હતી. કર્ણાટક આગળ છે, મહારાષ્ટ્ર બીજા ક્રમે છે કર્ણાટકમાં કુલ 5,879 સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 3,842 સ્ટેશન છે. ઉત્તર પ્રદેશ 2,113 ચાર્જિંગ […]

મહારાષ્ટ્રના થાણેમાં રૂ. 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં નશાના કાળા કારોબારને નાથવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે 22.28 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. એક પોલીસ […]

મહારાષ્ટ્રમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગી શકે છે, પાર્ટીના છ સાંસદો પાર્ટી છોડી શકે છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેના (UBT)માં ભારે બેચેની છે. ઘણા નેતાઓ પોતાના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. દરમિયાન, એક સમાચાર સામે આવ્યા છે જેણે ઠાકરે જૂથમાં ભારે હલચલ મચાવી દીધી છે. એવા સમાચાર છે કે ઉદ્ધવ જૂથના છ સાંસદો પાર્ટી છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઠાકરે જૂથના છ સાંસદ શિંદે જૂથના સંપર્કમાં […]

મહારાષ્ટ્રઃ ગોધરાકાંડ કેસનો આરોપી ચોરીના ગુનામાં ઝડપાયો

મુંબઈઃ ગોધરા ટ્રેન હત્યાકાંડના દોષિત સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા (ઉ.વ. 44)ની મહારાષ્ટ્રના પુણેમાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ ગ્રામીણ પુણેના જુન્નારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code