1. Home
  2. Tag "Mahudi"

મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ભગવાનની વરખ બદલવાની વિધી અને હવન રવિવારે યોજાશે

ગાંધીનગર: જિલ્લામાં આવેલું મહુડી ખાતે જૈનોનું તિર્થસ્થાન આવેલુ છે. આ તિર્થસ્થાન જાણીતું છે. માત્ર જૈનો જ નહીં પણ અન્ય સમાજના લોકો પણ દર્શન માટે આવતા હોય છે. ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શનું અનેરૂ મહાત્મ્ય છે. મહુડીના આ મંદિરમાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code