1. Home
  2. Tag "Maldharis"

અમદાવાદમાં પશુઓ માટે પરમિટના મુદ્દે માલધારીઓએ AMC કચેરી સામે દેખાવો કર્યા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર માટે નવી પોલીસી બનાવી છે. જેમાં પશુઓ રાખવા માટે પોતોની માલીકીની જગ્યાનો દસ્તાવેજ હોય તો જ પોલીસી આપવામાં આવે છે. એટલે આ નિયમથી શહેરમાં વસવાટ કરતા ઘણાબધા પશુપાલકોને ઝોરની પરમીટ મળી શકે તેમ નથી. આ ઉપરાંત અન્ય પણ પ્રશ્નો છે. તેના ઉકેલ માટે માલધારી એકતા સમિતિ અને પશુ બચાવ સમિતિ […]

અમદાવાદમાં પશુપાલકોના લાયસન્સ અને પરમીટના પ્રશ્ને માલધારીઓ આજે મેયરનો ઘેરાવ કરશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. નવી પોલીસીને 90 દિવસ પૂર્ણ થવાને બે દિવસ બાકી છે. ત્યારે શહેરમાં વસવાટ કરતાં માલધારીઓ દ્વારા લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના દ્વારા આજે મંગળવારે બપોરે 12 વાગ્યે શહેરના મેયરનો […]

ગાંધીનગરના માલધારીઓ માની ગયા, મ્યુનિ, સહયોગ આપે તો ઢોરને રખડતા મુકીશું નહીં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાના-મોટા શહેરોના જાહેર રસ્તાઓ પર ઢોર નિયંત્રણ કાયદાને રદ કરાયા બાદ પણ હજુ માલધારીઓ સરકાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરના માલધારીઓએ સામેથી શહેરના મેયર સાથે મિટિંગ કરીને સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે ત્યાં સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતો સહયોગ આપશે. શહેરમાં પશુઓને જાહેરમાં ખુલ્લાં નહીં છોડવાની […]

અમદાવાદમાં માલધારીઓની વેદના રેલી, પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગ

અમદાવાદ :  રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની તંત્ર દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે વર્ષોથી પોતાના માલ-ઢોર સાથે શહેરી વિસ્તારોમાં વસવાટ કરતા માલધારીઓ પણ પરેશાન બન્યા છે. માલધારી મહાપંચાયતની માગણી છે, કે, શહેરી વિસ્તારોમાં ગામડા ભેળવવાનું બંધ કરવું જોઈએ, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, માલધારીઓ ઉપર […]

શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ બાદ માલધારીઓએ CM સાથે બેઠક યોજીને કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  આથી માલધારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં  સીએમ નિવાસસ્થાને માલધારી સમાજના ટોચના આગેવાનો પહોંચ્યા હતા. અને તેમણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત […]

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ન ખેંચતા માલધારીઓ દ્વારા સૌરાષ્ટ્રમાં સંમેલનો યોજાશે

અમદાવાદઃ ગુજરાતના નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે સરકારે વિધાનસભામાં કાયદો ઘડ્યો હતો. દરમિયાન આ કાયદાનો વિરોધ થતાં સરકારે નવા બનેલા કાયદાને સ્થગિત કર્યો હતો. માલધારીએ ઢોર અંકુશ નિયંત્રણના કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે. સરકારે કાયદો રદ કરવાની બાંયેધરી આપી છે. પણ માલધારીઓ માનતા નથી. અને ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા […]

કચ્છના માલધારીઓએ પશુધન સાથે શરૂ કરી હિજરત, લખપત તાલુકામાં ઘાસચારાની વિકટ સમસ્યા

ભૂજ :  ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે કચ્છમાં માલધારીઓએ હિજરત શરૂ કરી દીધી છે. આમ તો દર વર્ષે માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરીને દક્ષિણ ગુજરાત તરફ જતા હોય છે, અને ઉનાળો પૂર્ણ થતાં જ અષાઢી બીજ પહેલા માદરે વતન પરત ફરતા હોય છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા હોવા છતાં ઘાસચારાની કાયમ સમસ્યાઓ […]

માલધારીઓ અને માછીમારોને પણ હવે ઓછા વ્યાજની લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે: રૂપાલા

રાજકોટઃ  સરકાર દ્વારા કિસાનોને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈપણ જાતના મોર્ગેજ વગર ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા માછીમારો અને માલધારીઓને પણ હવે મળશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરી છે. જનઆશીર્વાદ યાત્રાના અનુસંધાને સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને […]

કચ્છમાં સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓની હાલત કફોડી

ભુજ :  કચ્છ જિલ્લામાં માલધારીઓ પાસે પશુધનમાં ઘેટાઓ સંખ્યા સૌથી વધુ હોય છે. માલધારીઓ પશપાલનની સાથે ઘેટાના ઊન વેચીને આવક મેળવતા હોય છે. પરંતુ કોઈ કારણસર સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કાળમાં માલધારીઓને પણ સહન કરવું પડ્યું છે.  લાંબા સમયની સરકારે ઊનની ખરીદી બંધ કરી હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code