1. Home
  2. Tag "Manikarnika"

‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’ ના ડાયલોગ્સથી કંગના રનૌત જીતી લેશે તમારું દિલ

બોલીવુડની એક્ટ્રેસ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી આજે રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મની કહાની ભારતની આઝાદીના પ્રથમ સંગ્રામની લડાઈ છે. આ લડાઈ 1857માં લડાઈ હતી. રાણી લક્ષ્મીબાઈના દમદાર કિરદારમાં કંગના રનૌત પોતાના ડાયલોગથી લોકોના દિલ જીતી લેશે. આ ફિલ્મનું નિર્દેશન રાધાકૃષ્ણ જડગરલમૂડીએ કર્યું છે. જો કે તેના નિર્દેશનમાં પણ […]

કંગના રનૌતની મણિકર્ણિકા: ‘ધ ક્વિન ઓફ ઝાંસી’થી કરણી સેના નારાજ, તોડફોડની ધમકી

પદ્માવત ફિલ્મના પ્રસારીત થવા સમયે ચર્ચામાં આવેલી કરણી સેના એક વર્ષ બાદ ફરીથી નારાજગી સાથે સામે આવી છે. આ વખતે રાજપૂત સંગઠન કરણી સેનાના નિશાના પર કંગના રનૌતની રાણી લક્ષ્મીબાઈ પર આધારીત ફિલ્મ મણિકર્ણિકા :  ધ ક્વિન ઓફ ઝાંસી છે. કરણી સેનાએ મણિકર્ણિકા :  ધ ક્વિન ઓફ ઝાંસીની રિલીઝનો વિરોધ કર્યો છે. તેમણે રાણી લક્ષ્મીબાઈના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code