1. Home
  2. Tag "manipur"

મણીપુર હિંસા મામલે વિપક્ષના સાંસદો રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા, સંસદમાં ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી

દિલ્હીઃ- સંસંદના મોનસુન સત્રમાં મણીપુરની હિંસાનો મમાલો ગરમાયો છે વિપક્ષ દ્રારા સતત આ મામલે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આજરોજ બુધવારે વિપક્ષના સાસંદો મણીપુરના મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રામણે  ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં હંગામો થયો, ત્યારબાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બીજી તરફ […]

મણીપુર હિંસા મામલે રાજ્યની સરકાર એક્શનમોડમાં, હવેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવવા દેશદ્રોહ ગણાશે

ઈમ્ફાલઃ- મણપીુરમાં મે મહિનાથી હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા ઘાતક બની હતી જેમાં એત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે આ સહીત બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી ત્યારે હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવા મામલે […]

મણીપુરમાં પીડિત મહિલાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા કેન્દ્ર સરકાર સામે ફરીયાદ દાખલ કરી

ઈમ્ફાલઃ- મણીપુરમાં થોડા દિવસ અગાઉ મહિલાને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાની ઘટના બની હતી આ ઘટનાની સમદ્ર દેશમાં નિંદા પણ કરવામાં આવી હતી સંસંદમાં પણ મણીપુર મામલે હોબાળો મચ્યો છે ત્યારે હવે પીડિત મહિલાએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરવાની આ ઘટનાનો વીડિયો 19 જુલાઈના રોજ વાયરલ થયો […]

મણીપુરથી મ્યાનમારમાં આશ્રય લેવા આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ શરુ કરવામાં આવી

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાનો દોર ચાલુ છે આવી સ્થિતિમાં અનેક લોકો સ્થરાતંર કરીને મ્યાનમાર જેવા રાજ્યોમાં આશરો લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી આ હિંસા ગ્રસ્ત રાજ્યમાંથી અનેક લોકો પલાયન થયા છે ત્યારે હવે મ્યાનમારમાં મણીપુરથી આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. […]

વિપક્ષ સાસંદો એ મણીપુરની મુલાકાતના આજે બીજા દિવસે રાજ્યપાલ સાથે કરી મુલાકાત

ઈમ્ફાલઃ- સંસંદના ચામોસા સત્રમાં મણીપુર મામલે ખૂબ હંગામો થયો હયો ત્યાર બાદ વિપક્ષના સાસંદોએ 30 તારિખના રોજ હિંસા ગ્રસ્ત મણીપુર રાજ્યની મુલાકાત લીધી હતી આજરોજ તેમની આ મુલાકાતનો બીજો દિવસ છે. મળતી માહિતી પ્રમાણે વિપક્ષી પક્ષોના સાંસદહિંસાગ્રસ્ત મણિપુર ગયા હતા અને પરિસ્થિતિનો ત્યાગ મેળવવા રાહતશિબીરામામં પીડિતોને મળવા ગયા હતા,આજરોજ રવિવારે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને  પણ મળ્યા […]

મણીપુરના વાયરલ વીડિયોની ઘટનામાં CBIની એન્ટ્રી – એજન્સીએ આ મામલે એફઆઈઆર નોંધી

ઈમ્ફાલઃ-  મણિપુમાં મે મહિનાથી હિંસા વર્તાઈ રહી છે ત્યારે તાજેતરમાંમ નિર્વસ્ત્ર થયેલી મહિલાનું સરઘસ કાઢવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોની તપાસમાં હવે સીબીઆઈની એન્ટ્રી થી છે આ મામલેની સમગ્ર તપાસ હવેથી સીબીઆઈને સોંપવામાં આવી છે.  વીડિયો વાયરલ મામલે સીબીઆઈ એજન્સીએ એફઆઈઆર નોંધી છે. કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય […]

મણીપુરમાં અથડામણમાં  સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા, 2 સેનાના જવાન સહીત 3 લોકો ઘાયલ

ઈમ્ફાલઃ- હિંસાગ્રસ્ત મણીપુરમાં અનેક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં વિતેલા દિવસે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સેના અને આતંકીઓ વચ્ચે એથડામણ બાદ સેનાએ બે આતંકીઓને ઠાક કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરના નોની જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના બે […]

મણિપુરમાં CBI હવે મહિલાઓ પરના અત્યાચાર તપાસ કરશે, હિંસાના કેસમાં 10 શખસોની ધરપકડ

નવી દિલ્હીઃ મણિપુરમાં મહિલા પર અત્યાચાર અને વંશિય હિંસાના મામલે વિપક્ષો દ્વારા સંસદમાં સરકારને ઘેરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મણિપુરમાં સીબીઆઈએ 6 જેટલી ફરિયાદો નોંધીને 10 લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈ ટૂંક સમયમાં સાતમી એફઆઈઆર પણ નોંધવાની તૈયારી કરી રહી છે. આ એફઆઈઆર તે વીડિયો સાથે સંબંધિત હશે જેણે મણિપુરને શરમજનક બનાવી દીધું […]

અમિત શાહે બંને પક્ષો સાથે કરી વાતચીત,આ કેસની તપાસ કરશે CBI…મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા તેજ

ઇમ્ફાલ:મણિપુર હિંસા પર રાજકારણ વચ્ચે કેન્દ્ર સરકારે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. અમિત શાહ બંને પક્ષોના પ્રતિનિધિઓ (મેઇતી-કુકી)ના સંપર્કમાં છે. પીએમ મોદી મણિપુરમાં દરેક વિકાસ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. આ સાથે સીબીઆઈ હવે મહિલાઓ સાથે અત્યાચારના વીડિયોના કેસની તપાસ કરશે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન આ મહિને મણિપુર જશે તેવો […]

મણિપુર હિંસા વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મ્યાનમારથી આવતા શરણાર્થીઓ માટે બાયોમેટ્રિક ટેસ્ટ થશે

 ઇમ્ફાલ: મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે સતત ધમાલ વચ્ચે રાજ્યમાં મોટી ઘૂસણખોરીની માહિતી હવે પ્રકાશમાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે મ્યાનમારના 700 થી વધુ નાગરિકોએ મણિપુરના ચંદેલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ હવે મ્યાનમારથી ભારત આવનાર કોઈપણ શરણાર્થીનો બાયોમેટ્રિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code