1. Home
  2. Tag "manipur"

મણીપુરથી મ્યાનમારમાં આશ્રય લેવા આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ શરુ કરવામાં આવી

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાનો દોર ચાલુ છે આવી સ્થિતિમાં અનેક લોકો સ્થરાતંર કરીને મ્યાનમાર જેવા રાજ્યોમાં આશરો લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી આ હિંસા ગ્રસ્ત રાજ્યમાંથી અનેક લોકો પલાયન થયા છે ત્યારે હવે મ્યાનમારમાં મણીપુરથી આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. […]

વિપક્ષ સાસંદો એ મણીપુરની મુલાકાતના આજે બીજા દિવસે રાજ્યપાલ સાથે કરી મુલાકાત

ઈમ્ફાલઃ- સંસંદના ચામોસા સત્રમાં મણીપુર મામલે ખૂબ હંગામો થયો હયો ત્યાર બાદ વિપક્ષના સાસંદોએ 30 તારિખના રોજ હિંસા ગ્રસ્ત મણીપુર રાજ્યની મુલાકાત લીધી હતી આજરોજ તેમની આ મુલાકાતનો બીજો દિવસ છે. મળતી માહિતી પ્રમાણે વિપક્ષી પક્ષોના સાંસદહિંસાગ્રસ્ત મણિપુર ગયા હતા અને પરિસ્થિતિનો ત્યાગ મેળવવા રાહતશિબીરામામં પીડિતોને મળવા ગયા હતા,આજરોજ રવિવારે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને  પણ મળ્યા […]

મણીપુરના વાયરલ વીડિયોની ઘટનામાં CBIની એન્ટ્રી – એજન્સીએ આ મામલે એફઆઈઆર નોંધી

ઈમ્ફાલઃ-  મણિપુમાં મે મહિનાથી હિંસા વર્તાઈ રહી છે ત્યારે તાજેતરમાંમ નિર્વસ્ત્ર થયેલી મહિલાનું સરઘસ કાઢવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોની તપાસમાં હવે સીબીઆઈની એન્ટ્રી થી છે આ મામલેની સમગ્ર તપાસ હવેથી સીબીઆઈને સોંપવામાં આવી છે.  વીડિયો વાયરલ મામલે સીબીઆઈ એજન્સીએ એફઆઈઆર નોંધી છે. કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય […]

મણીપુરમાં અથડામણમાં  સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા, 2 સેનાના જવાન સહીત 3 લોકો ઘાયલ

ઈમ્ફાલઃ- હિંસાગ્રસ્ત મણીપુરમાં અનેક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં વિતેલા દિવસે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સેના અને આતંકીઓ વચ્ચે એથડામણ બાદ સેનાએ બે આતંકીઓને ઠાક કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરના નોની જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના બે […]

મણિપુરમાં CBI હવે મહિલાઓ પરના અત્યાચાર તપાસ કરશે, હિંસાના કેસમાં 10 શખસોની ધરપકડ

નવી દિલ્હીઃ મણિપુરમાં મહિલા પર અત્યાચાર અને વંશિય હિંસાના મામલે વિપક્ષો દ્વારા સંસદમાં સરકારને ઘેરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મણિપુરમાં સીબીઆઈએ 6 જેટલી ફરિયાદો નોંધીને 10 લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈ ટૂંક સમયમાં સાતમી એફઆઈઆર પણ નોંધવાની તૈયારી કરી રહી છે. આ એફઆઈઆર તે વીડિયો સાથે સંબંધિત હશે જેણે મણિપુરને શરમજનક બનાવી દીધું […]

અમિત શાહે બંને પક્ષો સાથે કરી વાતચીત,આ કેસની તપાસ કરશે CBI…મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા તેજ

ઇમ્ફાલ:મણિપુર હિંસા પર રાજકારણ વચ્ચે કેન્દ્ર સરકારે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. અમિત શાહ બંને પક્ષોના પ્રતિનિધિઓ (મેઇતી-કુકી)ના સંપર્કમાં છે. પીએમ મોદી મણિપુરમાં દરેક વિકાસ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. આ સાથે સીબીઆઈ હવે મહિલાઓ સાથે અત્યાચારના વીડિયોના કેસની તપાસ કરશે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન આ મહિને મણિપુર જશે તેવો […]

મણિપુર હિંસા વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મ્યાનમારથી આવતા શરણાર્થીઓ માટે બાયોમેટ્રિક ટેસ્ટ થશે

 ઇમ્ફાલ: મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે સતત ધમાલ વચ્ચે રાજ્યમાં મોટી ઘૂસણખોરીની માહિતી હવે પ્રકાશમાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે મ્યાનમારના 700 થી વધુ નાગરિકોએ મણિપુરના ચંદેલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ હવે મ્યાનમારથી ભારત આવનાર કોઈપણ શરણાર્થીનો બાયોમેટ્રિક […]

I.N.D.I.A સાંસદો 30 જુલાઈએ હિંસા પ્રભાવિત મણીપુર રાજ્યની મુલાકાત લેશે

દિલ્હીઃ- મણિપુરના મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ સતત વડાપ્રધાન પાસે સંસદમાં મણિપુર પર નિવેદન આપવાની માંગ કરી રહ્યું છે. દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 26 રાજકીય પક્ષો ધરાવતા વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના સાંસદો આવનારા દિવસોમાં 29 30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. બીજી તરફ મણિપુરના મુદ્દે વિપક્ષ […]

મણિપુરમાં ટોળાએ ફરીથી સુરક્ષા દળોને બનાવ્યા નિશાન,સેનાની બે બસોને રોકી આગ ચાંપી

ઇમ્ફાલ: મણિપુરના મોરેહ જિલ્લામાં એક ટોળાએ ઓછામાં ઓછા 30 ઘરો અને દુકાનોને આગ લગાડી અને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ ખાલી મકાનો મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં હતા. આગજની બાદ ભીડ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે […]

મણીપુર હિંસાઃ કુકી સંગઠને પીએમ મોદીને પત્ર લખીને રાષ્ટ્રપતિ શાસનની કરી માગ

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હંસા અટકવાનું નામ નથી લઈ રહી ,છેલ્લા કેચલાક મહિનાઓમાં અહી 100થી પણ વધુ લોકોના જીવ ગયા છે કુકી અને મતૈય સમુદાય વચ્ચે શરુ થયેલો મતભેદ હિંસામાં પરિણામ્યો ત્યારે હવે કુકી સંગઠન દ્રારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code