1. Home
  2. Tag "Mantra"

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા, જાણો કથા, મંત્ર અને મહત્વ

નવરાત્રિનો પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન થાય છે. નવરાત્રિના નવ દિવસીય પર્વ પર પ્રથમ દિવસની પ્રમુખ દેવી મા શૈલપુત્રી છે. તે હિમાલય રાજની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી (હિમાલયની પુત્રી) કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. • માં શૈલપુત્રીની કથા શૈલપુત્રી તેના પાછલા જન્મમાં […]

પીએમ મોદીએ ભાજપના અધિકારીઓને આપ્યો મંત્ર,સરકારના કામને લોકો સુધી લઈ જવાનો આપ્યો સંદેશ

દિલ્હી:આગામી વર્ષની લોકસભા માટે કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવા માટે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંધ બારણે બેઠકને સંબોધી હતી. પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં શું કહ્યું તે અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે,પાર્ટીના […]

2024 ની ચૂંટણી પહેલા PM મોદી એક્શનમાં,મંત્રીઓને આપ્યો ‘મંત્ર’

દિલ્હી : કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂરા થવા સાથે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તેમના હેઠળ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન […]

માત્ર પૂજા જ નહીં,મંત્ર પણ જીવનની મોટી મુશ્કેલીઓ દૂર કરે છે,ખુલે છે ભાગ્યના બંધ દરવાજા

હિંદુ ધર્મમાં પૂજાને સમસ્યાઓ દૂર કરવા અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માનવામાં આવે છે. જો પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો સૌથી મોટી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મંત્ર જાપ પણ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. માન્યતા અનુસાર, મંત્રોના જાપ કરવાથી અથવા તેને સાંભળવાથી માણસને શક્તિ મળે છે. આ […]

ગણેશજીનો આ મંત્ર આજથી જ શરૂ કરી દો,સંકટ દુર થઈ જશે

આપણા દેશમાં દરેક કામની શરૂઆતમાં ગણેશજીને યાદ કરવામાં આવે છે, પણ જ્યારે ગણેશજીનો જ મંત્ર બોલવાનો હોય ત્યારે કઈ વિચારવું જોઈએ નહીં અને મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ. લોકોનો ગણપતિ સાથે એવી શ્રધ્ધા અને આસ્થા જોડાયેલી છે કે લોકો માને છે કે ગણેશજીનો આ મંત્ર કરવાથી દરેક સંકટ દુર થઈ જાય છે. ગણેશ સંકટનાશન […]

શ્રી ગણેશના આ ચમત્કારી મંત્રથી ભાગ્ય ચમકશે

આપણા હિંદુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે જો શ્રધ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવામાં આવે તો તે ભગવાન સાંભળે છે અને આપણી ઈચ્છા પણ પૂર્ણ થાય છે. ભારત ભક્તિભાવથી ભરેલો દેશ છે અને અહીંયા દેવી દેવતાની પૂજા ખુબ આનંદ અને સત્કારથી થતી હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ગણેશજીની […]

તુલસીના છોડમાં જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો કરો જાપ,સુખ-સમૃદ્ધિ વધશે

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીને નિયમિત પાણી આપવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ તુલસીને પાણી આપતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આ છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તુલસીનો લીલો છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે.તુલસીની પૂજાને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો […]

ભગવાન શ્રી કૃષ્ણના આ ચમત્કારી મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાઓ થઈ જશે દૂર

ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો કરો જાપ જાપથી તમામ સમસ્યાઓ થઈ જશે દૂર હરે કૃષ્ણ હરે રામ મહા-મંત્રનો જાપ આપણને માત્ર ભગવાન સાથે જ નહીં પણ આપણી જાત સાથે પણ જોડવામાં મદદ કરે છે. તે આપણા રોજિંદા જીવનમાં ઘણી સકારાત્મકતા લાવે છે. નિષ્ણાતના મતે આ મંત્રનો જાપ ગમે ત્યારે અને ગમે તેટલી વાર કરી શકાય છે.તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code