હીરા ઉદ્યોગમાં છેલ્લા 5 દાયકામાં સૌથી વ્યાપક મંદી, અનેક કારખાનાંને તાળાં
ગુજરાતમાં હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા, ઘણા કારખાના માત્ર 5 કલાક જ ચલાવાય છે, જે રત્નકલાકારો કામ કરે છે, તેમને સમયસર પગાર પણ અપાતો નથી અમરેલીઃ ગુજરાતના હીરા ઉદ્યોગમાં હાલ વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. હીરા ઉદ્યોગના મહત્વના ગણાતા સુરત શહેરમાં જ હીરાના અનેક કારખાનને તાળા લાગી ગયા છે. ત્યારે ભાવનગર અને અમરેલી સહિત હીરાના […]