1. Home
  2. Tag "Mask"

તબીબોની સલાહ, સાદા કપડાંના માસ્ક કરતા N 95 પહેરવું જરૂરી, આગામી 15 દિવસ કસોટીના રહેશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  ત્યારે વધતા કોરોના કહેરથી ડરવા કરતા સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે જોતા આગામી 15 દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. આ 15 દિવસ બતાવશે કે હવે કઈ દિશામાં જવું. એટલું જ નહીં હવે લોકો બહાર […]

કોરોના સંકટઃ દેશના 11 પૈકી 7 શહેરમાં 50 ટકા પ્રજા માસ્ક પહેરવાનું ટાળે છે, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર, વિવિધ રાજ્ય સરકારો અને તબીબો પ્રજાને માસ્ક પહેરવાની સાથે સામાજીક અંતર જાળવવા વિનંતી કરી રહી છે. દરમિયાન દેશના 11 શહેરમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મુંબઈમાં સૌથી વધારે 78 ટકા લોકો માસ્ક પહેરતા હોવાનું સામે આવ્યું છે. આમ મહાનગર મુંબઈની જનતા માસ્ક […]

નોન ICU વોર્ડમાં આરોગ્ય કર્મચારીઓને PPE કિટ પહેરવી આવશ્યક નથી, માત્ર માસ્ક અને ફેસ શિલ્ડ પર્યાપ્ત છે: ડૉ. રણદીપ ગુલેરિયા

આરોગ્ય કર્મચારીઓને નોન ICU વોર્ડમાં PPE કિટ પહેરવાની જરૂર નથી N 95 માસ્ક અને ફેસ શિલ્ડ જ પૂરતા છે AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ સૂચન કર્યું નવી દિલ્હી: સમગ્ર દેશમાં અત્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે નોન ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે આરોગ્ય કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની જરૂર નથી તેવું AIIMSના ડાયરેક્ટર […]

કોરોના સંકટઃ બિહારના પટણામાં માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે

દિલ્હીઃ બિહારમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર અને અધિકારીઓ દ્વારા રાજ્યની જનતાને માસ્ક અનો સામાજીક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. દરમિયાન હવે પટનામાં હવે માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સોમવારથી શહેરના વિવિધ વિસ્તારમાં માસ્કને લઈને તપાસ […]

કોરોનાના કેસ વધતા માસ્ક, સેનેટાઈઝ, ઈમ્યુનિટી અને શ્વાસની દવાઓના વેચાણમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ ઘણા લોકોને ફળ્યો હતો. એટલે કે, માસ્ક,સેનીટાઈઝ, ઈમ્યુનિટી દવાઓ વગેરેના વેચાણમાં વધારો થતાં ના વેપારીઓને ફાયદો થયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાથી સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી જોરદાર વધારો શરૂ થઈ ગયો છે. ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના […]

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા ઢોલ સાથે વિદ્યાર્થીઓની રેલી નીકળી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં લોકો ભૂતકાળને યાદકરીને ફરી ડર અનુભવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને માસ્ક ફરજિયાતપણે પહેરવા અપિલ કરી છે. પરંતુ લોકો માસ્ક અને અન્ય નિયમો ભૂલી રહ્યાં છે ત્યારે ફરીથી અગાઉની જેમ સંક્રમણ ના ફેલાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં એક અભિયાન શરુ કરવામાં આવ્યું […]

ઓમિક્રોનના ખતરા વચ્ચે સામાજીક અંતર ભુલાયાનું 83 ટકાએ કબુલ્યું, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ ગાઈડલાઈન અનુસાર માસ્ક અને સમાજીક અંતરના નિયમને લોકો ભુલી ગયા હોવાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ માન્યુ હતું કે, સામાજીક અંતરના નિયમને ભુલી ગયા છે. એટલું જ નહીં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર પણ કોરોનાના નિયમોનું […]

હવે કોવિડ માટે RTPCR ટેસ્ટ નહીં કરાવવો પડે, માસ્કથી જ કોરોનાની ખબર પડી જશે

નવી દિલ્હી: સામાન્ય વ્યક્તિને કોવિડ કે પછી કોવિડના લક્ષણો છે કે નહીં તેના માટે RTPCTR ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેતો હતો. જો કે હવે RTPCR ટેસ્ટ કરાવ્યા વગર પણ સામાન્ય વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. હવે માસ્કથી આ ખતરનાક વાયરસને શોધી શકાશે. હવે ટૂંક સમયમાં જ ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના માધ્યમથી […]

અમદાવાદઃ માસ્ક વગર ફરતા શહેરીજનો સામે પોલીસે શરૂ કર્યું અભિયાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં દિવાળીના તહેવારો બાદ ફરીથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે પણ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત શહેરમાં બે […]

કોરોના રસીકરણઃ 100 કરોડ લોકોને રસીથી સુરક્ષિત કરાયાં બાદ દેશની જનતાને મળશે માસ્કમાંથી મુક્તિ ?

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવ્યું છે. અત્યાર સુધીમાં 99 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. ગણતરીના કલાકોમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થવાની શકયતા છે. બીજી તરફ કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો સુધીમાં લોકોને માસ્ક ફ્રી કરવામાં આવશે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code