1. Home
  2. Tag "mayavati"

લોકસભાની ચૂંટણીમાં માયાવતી એનડીએ અને વિપક્ષી એકતા મંચમાં નહીં જોડાય

નવી દિલ્હીઃ આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપની આગેવાનીમાં એનડીએને વધારે મજબુત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ભાજપને હરાવવા માટે એકત્ર થઈ રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ BSP વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A […]

‘NDA’ અને ‘I-N-D-I-A’ સામે માયાવતી ઉભો કરશે પડકાર, ત્રીજો મોરચો ઉભો કરવાની કવાયત શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા બે મોટા ગઠબંધન એનડીએ અને ‘I-N-D-I-A’ સિવાય ત્રીજા મોરચાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પાર્ટીઓ હજુ સુધી આ બંને ગઠબંધન સાથે નથી ગઈ તે આ મોરચામાં સામેલ થઈ શકે છે. બસપા સુપ્રીમો માયાવતી ન તો ભાજપના નેતૃત્વમાં […]

9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની માયાવતીની જાહેરાત

લખનૌઃ ચાલુ વર્ષે રાજસ્થાન સહિત નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વિધાનસભાની ચૂંટણી તથા લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના લડવાનો હુંકાર બહુજન સમાજવાદી […]

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

ઉત્તરપ્રદેશઃ માયાવતીએ મુલાયમ સિંહ યાદવ અને સપા ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ખુલ્લેઆમ ભાજપને મળ્યા છે, બસપાને નહીં. તેમણે 2017માં શપથ ગ્રહણ સમારોહમાં પણ અખિલેશને આશીર્વાદ […]

ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ 10મી માર્ચે મતગણતરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નવ જિલ્લાની 54 બેઠકો ઉપર મતદાન માટે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે સાંજના 5 કલાક સુધીમાં લગભગ 54.18 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ઉત્તરપ્રદેશમાં મતદાન પૂર્ણ થતા રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી 10મી […]

UP ચૂંટણીઃ દરેક પોલિંગ બુથમાં જીતવાની સાથે BSPને સત્તામાં લાવવાનો મંત્ર માયાવતીએ કાર્યકરોને આપ્યો

બસપાએ બીજા તબક્કા માટે ઉમેદવારોની જાહેરાત 51 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન સમાજવાદી પાર્ટીએ બીજા તબક્કાની ચૂંટણી માટે 51 જેટલા ઉમેદવારોની બસપાના સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરવાની સાથે જીતનો મંત્ર પણ નેતાઓ અને કાર્યકરોને આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code