લોકસભાની ચૂંટણીમાં માયાવતી એનડીએ અને વિપક્ષી એકતા મંચમાં નહીં જોડાય
નવી દિલ્હીઃ આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપની આગેવાનીમાં એનડીએને વધારે મજબુત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ભાજપને હરાવવા માટે એકત્ર થઈ રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ BSP વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A […]