1. Home
  2. Tag "Mayor"

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

અમદાવાદ શહેરના મેયરે રખડતા ઢોર અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, વધુ બે ઢોરવાડ બનશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, રખડતા ઢોર મામલે અગાઉ હાઈકોર્ટે મનપા તંત્રને ટકોર કરી હતી. બીજી તરફ મનપાએ રખડતા ઢોરને પાંજરે પુરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પશુઓને રાખવા માટે આગામી દિવસોમાં શહેરમાં વધુ બે ઢોરવાડા બનાવવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટની આકરી ટકોર બાદ મનપા દ્વારા રખડતા ઢોર […]

અમદાવાદ બન્યું ભુવાનગરીઃ પાંચ દિવસમાં ચાર સ્થળોએ પડ્યાં ભુવા

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે જો કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. પાંચ દિવસના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાર જેટલા ભુવા પડ્યાં હોવાનું જાણવા મળે છે. માર્ગ ઉપર ભુવા પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો […]

દ.ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ઓલપાડ નજીક બ્રિજનો એક નમી પડ્યો, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો એક ભાગ નમી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની […]

અમદાવાદઃ AMCનો મચ્છરોના નાશ પાછળ વર્ષે કરોડોનો ધુમ્માડો તેમ છતા પરિસ્થિતિ જેમની તેમ

અમદાવાદઃ ગુજરાતની મેગા સિટી અમદાવાદમાં વર્ષે ચોમાસા બાદ મચ્છરના ઉપદ્રવને ડામવા માટે મનપા દ્વારા દરેક વિસ્તારમાં ફોગીંગ કરવામાં આવે છે પરંતુ ફોગીંગ કરવા છતા મચ્છરોનો ઉપદ્રવ જેમનો તેમ રહેતો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે રૂ. 17 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ગયા વર્ષે 2021 […]

AMCની નવતર પહેલઃ દર શુક્રવારે મેયર સહિતના મહાનુભાવો આવી રીતે કરશે પરિવહન

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ માટે અમદાવાદમાં મનપા તંત્રએ અનોખી નતવર પહેલી શરૂ કરી છે. હવે દર શુક્રવારે ઈક્રો ફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાઈકલ અને એએમટીએસ-બીઆરટીએસ જેવા વાહનમાં […]

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં […]

જહાંગીરપુરી હિંસાઃ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુપ્રીમ કોર્ટે અટકાવી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા આજે આરોપીઓના ગેરકાયદે દબાણ દૂર દરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી હતી. તેમજ સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતા દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત રાખવાનો […]

જુનાગઢમાં મેયરની વરણીને લીધે અસંતોષ પાંચ કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી આપી

જૂનાગઢઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે. તાજેતરમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી હતી. શહેરના નવા મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમારને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢ શહેરના મેયર તરીકે ગીતા […]

રાજકોટમાં પશ્વિમ રેલવેની સાંસદો સાથેની બેઠકમાં મેયર અને કમિશનરને પ્રવેશ ન અપાતા વિવાદ

રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના સાંસદો અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે બંનેને રોકવામાં આવ્યા હતા. ક્લાસ વન અધિકારી અને મેયરની અવગણના કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code