1. Home
  2. Tag "Media"

અનુરાગ ઠાકુરે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી

દિલ્હી : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મીડિયા, મનોરંજન અને જનજાગૃતિના ક્ષેત્રમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. ભાગીદારીના લોકાર્પણ પ્રસંગે બોલતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત એક પ્રાચીન સભ્યતા હોવાના કારણે લાખો વાર્તાઓ આપે છે જે હજુ કહેવાની બાકી છે. વાર્તાઓનો સમૂહ સમયને પાર કરે […]

PM મોદીએ જણાવ્યું કે 9 વર્ષમાં કેવી રીતે બદલાઈ હેડલાઈન,TRP વધારવા મીડિયાને આપી ‘ફોર્મ્યુલા’

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારતના લોકતંત્ર અને તેની સંસ્થાઓની સફળતાથી કેટલાક લોકોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી તેઓ તેના પર હુમલો કરી રહ્યા છે. દેશમાં લોકશાહીની સ્થિતિની ટીકા કરવા બદલ તેમણે દેખીતી રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. મોદીએ ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં કહ્યું કે જ્યારે દેશ આત્મવિશ્વાસ અને […]

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

મધ્યપ્રદેશમાં પત્રકારને કોરોના થશે તો તેની સારવાર સરકાર કરશે, શિવરાજસિંહ સરકારની મોટી જાહેરાત

મધ્યપ્રદેશમાં પત્રકારનો મદદે રાજ્ય સરકાર પત્રકારને કોરોના થશે તો તેની સારવાર સરકાર કરાવશે શિવરાજસિંહ સરકારની પત્રકારો માટે મહત્વની જાહેરાત ભોપાલ: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકારની તમામ કામગીરી અને પ્રયાસોની જાણકારી હાલ તમામ લોકો સુધી પહોચે છે અને તે માટેનો શ્રેય જવાબદાર પત્રકારોને જાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code