1. Home
  2. Tag "Medicine"

ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી, ઊંચી કિંમતે વેચાણ કરશે તો આજીવન લાઇસન્સ રદ કરાશે

  અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત બનેલા લોકોની મજબુરીનો લાભ લઈ રહ્યા છે. કેટલાક ફાર્માસિસ્ટ્ એટલે કે દવાના દુકાનદારો વધુ ભાવ લઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલે લાલ આંખ કરીને ફાર્માસિસ્ટનું આજીવન લાસન્સ રદ કરવાની ચીમકી આપી છે. કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનના કૌભાંડ પ્રકાશમાં […]

આશાનું કિરણ: કોરોનાની સારવાર માટે આવી નવી દવા, 91.15% અસરકારક

કોરોના સામેની લડતને લઇને એક સારા સમાચાર ઝાયડસ કેડિલાની કોરોનાની સારવાર માટેની નવી દવાને ડગ્ર કંટ્રોલર જનરલની મંજૂરી આ એન્ટીવાયરલથી દર્દીઓની તેજીથી રિકવરીમાં મદદ મળશે નવી દિલ્હી: હાલમાં કોરોનાની મહામારીએ સમગ્ર ભારતને ઝપેટમાં લીધું છે, ત્યારે તેનાથી બચવા માટે સમગ્ર દેશમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી હતી […]

આ ઓષધિનો કરો ઉપયોગ, ડાયાબિટીસ-ફેફસાના રોગ અને શરીરની બળતરાનું લાવશે નિવારણ

ડાયાબિટીસ અને અન્ય રોગોમાં છે ઉપયોગી આ ઔષધિ પેઠાનું શાક લાવી શકે છે અનેક બીમારીનું નિવારણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેનો ઉપયોગ દરેક ઔષધિને ખાવા પાછળ તેની સારી અને ખરાબ અસર જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રકારનો આહાર લઈએ ત્યારે તેની શરીર પર કેટલાક પ્રકારની અસર જોવા મળતી હોય છે ત્યારે પેઠાનો […]

કોરોના માટે વપરાતી દવા અને સાધનો પર GST દર ઘટાડવા માંગણી

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ રેમડેસીવીર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાની મોંઘી દવાઓથી લોકો આર્થિક ભીંસમાં મુકાય તેવી શકયતા છે. જેથી તમામ રાજ્યોએ કોરોના માટે વપરાતી દવા તથા સાધનો પરનો જીએસટી દર ઘટાડવા રાજયોએ માંગણી કરી છે. એટલું જ નહીં આ માટે જીએસટી કાઉન્સીલની […]

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની માગમાં 30 ટકા વધારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર આયુર્વેદ અને હોમિયોપથીની દવાઓની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આયુર્વેદિક અને હોમોયોપથી દવાઓની 100 ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓની હાલ 30 ટકા ડિમાન્ડ વધી છે. કોરોનાના કેસમાં […]

COVID-19ની સારવાર માટે હવે આ દવા પણ કારગત નિવડી, ટ્રાયલમાં પણ રહી સલામત

એમપીઆરઓ મોલિક્યૂલ મહત્વની ભૂમિકા ભજવશે વાયરસની એક એવા રુપની પણ ઓળખ થઈ છે.  વાયરના નવા રુપને ટાર્ગેટ કરી કોરોનાથી છુટકારો મેળવી શકાય છે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેમજ સંશોધનકર્તાઓ કોરોના વેક્સીન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે બાઇપોલર ડિસઓર્ડર માટે વપરાશમાં લેવાતી દવે એબસેલેન (Ebselen) […]

ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો ચિકિત્સાનો નોબલ, કોશિકાઓ પર સંશોધન માટે કરાયા સમ્માનિત

મેડિસિન ક્ષેત્ર માટે સંયુક્તપણે 3ને નોબલ પુરસ્કાર એનાયત થશે કોશિકાઓના ઓક્સિઝન ગ્રહણ કરવા સંદર્ભે સંશોધન બદલ પુરસ્કાર આ વર્ષે નોબલ પુરસ્કારનું એલાન થયું છે. ફિજિયોલોજી અથવા મેડિસિનમાં સંશોધન માટે વિલિયમ જી. કેલિન જૂનિયર, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેંજાને સંયુક્ત પણે નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. તેમને કોશિકાઓના ઓક્સિજન ગ્રહણ કરવા પર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code