1. Home
  2. Tag "medicines"

2021-22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું : દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ […]

આ પ્રકારની દવાઓનું સેવન તમારી હેલ્થ સાથે કરી શકે છે ચેડા, જાણીલો કયા પ્રકારની દવાઓ વધુ ન લેવી જોઈએ

કેળા સાથે ક્યારેય દવાઓ ન પીવી જોઈએ પોટેશિયમ વાળો કોઈ પણ ખોરાક દવા સાથે યોગ્ય નથી સામાન્ય રીતે આપણે ક્યારેક ને ક્યારેક દવાો તો લેતા જ હોઈએ છીએ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે દવાો સાથે કોવો ખોરાક ન લેવા જોઈએ કારણ કે દવા આપણે જે રોગ માટે લઈ રહ્યા છે તેને મટાડવું […]

ભૂકંપગ્રસ્ત તૂર્કી-સિરીયામાં ભારતે દવાઓ સહિત 108 ટનથી વધારે જરુરી સાધન સામગ્રી મોકલાવી

નવી દિલ્હીઃ તૂર્કિમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે સિરિયામાં પણ ભૂકંપની ભારે તબાહી સર્જાઈ છે. દુનિયાના અનેક દેશોએ બંને દેશોને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. જ્યારે ભારતે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તથા તબીબોની ટીમો જરુરી દવા અને અન્ય વસ્તુઓ સાથે તુર્કી પહોંચી છે. તેમજ હજુ વધારે […]

રાસાયણિક દવાઓની સાથે જૈવિક દવાઓ ઉપચારની પસંદગી તરીકે ઉભરી આવીઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજીકલ એ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે કે માત્ર ગુણવત્તાયુક્ત જૈવિક ઉત્પાદનો આરોગ્ય પ્રણાલી સુધી પહોંચે, જેનાથી બધા માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવાના આપણા વડાપ્રધાનના મિશનને મજબૂત બનાવવામાં આવે છે”. તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજિકલ (NIB) […]

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને પુરતી દવાઓ મળતી ન હોવાથી બહારથી લાવવી પડે છે

ભાવનગરઃ શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પુરતી દવાઓ આપવામાં આવતી ન હોવાથી બહારથી ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. હોસ્પિટલને સરકાર દ્વારા દર વર્ષે 15 કરોડની ગ્રાંટ આપતી હોવા છતાં મોટાભાગના દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે. મેડિકલ સ્ટોર સાથેની સાંઠગાંઠને કારણે ચોક્કસ મેડિકલમાંથી મળતી દવાઓ જ […]

કોરોનાના સંકટનો સામનો કરતા ચીનની કરતુતોને સાઈડમાં મુકી ભારતે મદદ માટે હાથ લંબાવ્યો

નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો […]

માત્ર આ ઘરેલું ઉપાયથી જ હાર્ટ બ્લોકેજથી મળશે છુટકારો,દવાઓની જરૂર નહીં પડે

બદલાતી ઋતુની અસર સ્વાસ્થ્ય પર ખૂબ જ ઝડપથી થાય છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં હાર્ટ બ્લોકેજની સમસ્યા શરૂ થાય છે કારણ કે ઠંડીમાં લોહી જાડું થઈ જાય છે જેના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી.રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાને કારણે હૃદયમાં બ્લોકેજ થવા લાગે છે.હૃદય સંબંધિત બીમારીઓ ઉંમરને કારણે નહી પરંતુ બગડતી જીવનશૈલી, તણાવ […]

‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી’માં હવે કોરોનરી સ્ટેન્ટ પણ સામેલ- હ્દય રોગમાં વપરાતી આ વસ્તુ મળશે રાહતદરે

હવે રાષ્ટ્રીય યાદીમાં કોરનરી સ્ટેન્ટનો સમાવેશ જરુરિયાતની દવાઓમાં થશે સામેલ, રાહતદરે મળશે દિલ્હીઃ- દેશભરમાં જરુરિયાત વાળી દવાઓને રાહતદરે આપવાની યાદીમાં રાખવામાં આવે છે આ સાથે જ આવી દવાઓની એક સુચી પણ તૈયાર કરાવામાં આવે છે ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી-2022’માં કોરોનરી સ્ટેન્ટનો પણ સમાવેશ કર્યો છે. આ એક પગલું છે જે […]

ટીબી, ડાયાબિટીસ સહીત અન્ય દવાઓ થશે સસ્તી,ગંભીર રોગોથી પીડિત લોકોને મળશે રાહત

દિલ્હી:કેન્દ્ર સરકારે રવિવારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટીસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપતા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો અમલ કર્યો.તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે.આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી.તે 350 થી વધુ નિષ્ણાતો […]

માત્ર દવાઓ જ નહીં,આ ઘરગથ્થુ ઉપચારો મોસમી તાવ મટાડશે

ચોમાસાની ઋતુમાં શરદી, છીંક, ખાંસી સામાન્ય સમસ્યા છે.આ સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ પહેલા કરતા વધુ સક્રિય થઈ જાય છે,જેના કારણે વાયરલ ફીવર જેવી સમસ્યાઓ થવા લાગે છે.જો તમે પણ આ ઋતુમાં તાવનો સામનો કરી રહ્યા છો, તો તમે આ ઘરગથ્થુ ઉપચારની મદદથી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.તાવને કારણે તમારા શરીરમાં નબળાઈ પણ આવે છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code