1. Home
  2. Tag "mehsana"

ગુજરાત બહાર જવામાં મને રસ નથી, 2022 ચૂંટણી મહેસાણાથી જ લડવાનો છુઃ નીતિન પટેલ

ગાંધીનગર: ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળનું ગઠન થઈ ગયું છે. રૂપાણી મંત્રી મંડળના જુના જોગીઓને સાગમટે વિદાય કરવામાં આવ્યા છે.જેમાં નીતિન પટેલ જેવા સક્ષમ નેતાને પણ ઘેર બેસવાનો વારો આવ્યો છે. ત્યારે નીતિન પટેલે ગુજરાત બહાર જવાની ઘસીને ના પાડી દીધી છે. એટલે તેમને રાજ્યપાલ બનાવાશે એવી જે […]

મુંબઈની કુખ્યાત લેડી ડોનની મહેસાણામાં પોલીસે ડ્રગ્સ સાથે કરી ધરપકડ

અમદાવાદઃ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કુખ્યાત લેડી ડોન રૂબિના શેખના ઘરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ છાપો મારીને ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, રૂબિના ફરાર હોવાથી એનસીબીએ તેની શોધખોળ આરંભી હતી. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણામાં એક દરગાહ પાસેથી પોલીસે ઝડપી લીધી હતી. તેમજ તેની કસ્ટડી મુંબઈ એનસીબીને સોંપી હતી. મહેસાણા પોલીસે રૂબિનાને 3 […]

મહેસાણાનો ઈતિહાસ – જેની સ્થાપના રાજવંશના મેસોજી ચાવડા દ્વારા કરવામાં આવી

મહેસાણા વિક્રમ સંવત 1414માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા ગુજરાતનો એક જિલ્લો બન્યું હતું. મેહસાના […]

વિસનગરના ગણપતપુરા ગામની સીમમાં વીજળી પડતા બેનાં મોત

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે.  વિસનગર તાલુકામાં આવેલા ગણપતપુરા ગામમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો, તે દરમિયાન વિજળી પડતા 2 ના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગણપતપુરા ગામ ની સીમમાં એક મહિલા અને એક યુવાન પર વીજળી પડતા ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે બને મૃતકો ને પોસ્ટમોર્ટમ […]

ચાણસ્મા મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

મહેસાણા:  ચાણસ્મા મહેસાણા હાઇવે પર લણવા ગામ પાસે સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માસુમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ  ચાણસ્મા મહેસાણા હાઈવે પર સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના ઘટી હતી. એક્ટિવાને […]

મહેસાણાનું મોઢેરા પણ હવે સોલાર વિલેજ બનશે, 1600 જેટલા ઘરોને મળશે વિજળી

મહેસાણાના મોઢેરાની વધશે ચમક મોઢેરા વિલેજને સોલાર વિલેજ બનાવવામાં આવશે હજારો ઘરને મળશે વિજળી ગાંધીનગર :મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું સુર્યમંદિર દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની સુંદરતા જ કાંઈક એવી છે કે જે લોકોના મનને વધારે લોભાવે છે. હવે આ મોઢેરામાં વધારે ચારચાંદ લાગવા જઈ રહ્યા છે. વાત એવી છે કે મોઢેરા ગામ હવે […]

મહેસાણાઃ નકલી ડ્રાઈવિંગ લાયસન્સના કૌભાંડનો પર્દાપાશ, ટેસ્ટ વિના બનાવી અપાતા હતા લાયસન્સ

એસલીબીએ વિસનગરથી કરી એકની ધરપકડ આરોપી પાસેથી મળ્યાં ચાર નકલી લાયસન્સ પોલીસની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ અનેક લોકો ઝડપથી અને સરળતાથી ડ્રાઈવિંગ લાયન્સ મળી જાય તે માટે એજન્ટની મદદ લેવા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો ટ્રાયલ વિના લાયસન્સ અપાવવાની લોભામણી લાલચ આપીને લોકોને સાથે છેતરપીંડી કરતા હોય છે. દરમિયાન મહેસાણાના વિસનગરમાંથી નકલી […]

મહેસાણા અને સાબકાંઠામાં બિયારણ-ખાતરની 634 પેઢીઓ પર દરોડા, 1.39 કરોડનો જથ્થો સીઝ કરાયો

મહેસાણાઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયું છે, બીજીબાજુ ખેડુતોએ વાવણીના આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા […]

મહેસાણા જિલ્લામાં બેરોજગાર યુવાનો માટે તાલુકા મથકે નોંધણી કેમ્પનું આયોજન

મહેસાણાઃ શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં બેરોજગાર ઉમેદવારો માટે તાલુકા મથકે નોંધણી કેમ્પ યોજવામાં આવશે. જેમાં જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે તાલુકા મથકે નોંધણી કેમ્પનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના સાત તાલુકાઓમાં અલગ અલગ તારીખે નોંધણી કેમ્પ યોજાશે જેમાં વિજાપુર, બેચરાજી, ખેરાલુ, […]

મોઢેરાનું સૂર્ય મંદિર હવે સૂર્યઊર્જાથી રાત્રિના સમયે ઝળહળી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોઢેરાનું સૂર્યમંદિર હવે સૂર્યઊર્જાથી ઝળહળશે. સૂર્ય ‘દેવ’ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા 11 મી સદીમાં બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યઊર્જાથી જ પ્રજ્વલ્લિત કરવાનો પ્રોજેક્ટ સરકાર શરૂ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન છે. તેમજ વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code