મિડલ ઈસ્ટ તણાવથી મોંઘવારીનું જોખમ: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી ચેતવણી
મુંબઈ, 21 એપ્રિલ 2026: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં આપેલા વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું કે, જો સપ્લાય ચેઈનમાં લાંબા સમય સુધી અવરોધ રહેશે તો ભારતમાં ફુગાવો (મોંઘવારી) વધવાનું જોખમ છે. ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું […]


