1. Home
  2. Tag "Migrant workers"

રાજકોટ અને મોરબીમાં રહેતા પરપ્રાંતના શ્રમિકો તહેવારોને લીધે વતન જવા રવાના, ટ્રેનો હાઉસફુલ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઔદ્યાગિક શહેરોમાં રાજકોટ, મોરબી, અને જામનગર પ્રથમ હરોળમાં આવે છે. અનેક ફેકટરીઓ અને નાના-મોટા કારખાનાઓમાં પરપ્રાંતના શ્રમિકોની સંખ્યા સારીએવી છે. હાલ તહેવારોની રજાઓ તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગોએ સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કર્યું હોવાથી પરપ્રાંતના શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. તેના લીધે સૌરાષ્ટ્રની લાંબા અંતરની તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે.  રાજકોટ ઉપરાંત મોરબી, […]

પ્રવાસી મજૂરોને રાહત – સુપ્રીમ કોર્ટે કોરોના મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો રાજ્યને કર્યો નિર્દેશ

કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર સુપ્રીમ કોર્ટે મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો કર્યો નિર્દેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન નેશન વન રાશનકાર્ડ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code