1. Home
  2. Tag "Ministry of Ayush"

‘માનવતા માટે યોગ’ હશે યોગ ડે ની થીમ,આયુષ મંત્રાલયે આપ્યું આ કારણ

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે ‘માનવતા માટે યોગ’ હશે યોગ ડે ની થીમ આયુષ મંત્રાલયે આપ્યું આ કારણ મૈસૂર:21મી જૂને ભારત સહિત સમગ્ર વિશ્વમાં આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ થીમ સાથે ઉજવવામાં આવશે. આયુષ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ વર્ષના યોગ […]

કોરોનાની સારવારમાં કારગત છે આયુર્વેદિક દવા AYUSH 64: આયુષ મંત્રાલય

કોરોનાની સારવારમાં આર્યુવેદિક દવા પણ છે કારગર AYUSH 64 નામની આર્યુવેદિક દવા કોરનાના ઉપચાર માટે કારગર છે સામાન્યથી મધ્યમ સ્તરના કોરોના સંક્રમણમાં આ દવા કારગત નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયુર્વેદિક દવાને પણ મંજૂરી આપવામાં આવી છે. આયુષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code