મનરેગા યોજનામાં 6 મહિનાથી કર્મચારીઓ અને શ્રમિકો વેતનથી વંચિત
ગાંધીનગર, 16 એપ્રિલ 2026: Workers deprived of wages for 6 months in MNREGA scheme ગુજરાતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળ કામ કરતા મજૂરો અને કર્મચારીઓ છેલ્લા 5-6 મહિનાથી વેતનથી વંચિત હોવાના મુદ્દે કફોડી સ્થિતિમાં મુકાયા છે. મનરેગા યોજનામાં ઊના અને ગીરગઢડા સહિતના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જ્યાં […]


