વિદેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી ભેટ,લાખો લોકોને થશે ફાયદો
દેશ-વિદેશમાં રહેતા ભારતીયોનો મળશે રાહત મોદી સરકારે આપી મોટી ભેટ ભારત યાત્રા માટે હવે જૂના પાસપોર્ટની જરૂર નહી દિલ્હી:વિદેશોમાં રહેતા ભારતીયો માટે મોદી સરકાર દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી એવી છે કે જે વિદેશમાં રહેતા ભારતીયો માટે એક મોટી ભેટ બરાબર છે. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટિફિકેશનનો ઉલ્લેખ […]


