આજથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની સાબરમતી આશ્રમથી શરૂઆત: પીએમ મોદી ‘સ્વતંત્રતા માર્ચ’ પર લીલી ઝંડી દેખાડશે
આજથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત પીએમ સ્વતંત્રતા માર્ચ પર લીલી ઝંડી દેખાડશે પીએમ મોદી અનેક કાર્યક્રમોનું કરશે ઉદ્દઘાટન પીએમ સાથે અન્ય નેતાઓ પણ રહેશે હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવવા આઝાદીના અમૃત મહોત્સવને લગતા અનેક કાર્યક્રમોનું ઉદ્દઘાટન કરશે. પીએમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી સ્વતંત્રતા માર્ચ અથવા પદયાત્રાને લીલી ઝંડી દેખાડશે. […]