1. Home
  2. Tag "MODI"

આજથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની સાબરમતી આશ્રમથી શરૂઆત: પીએમ મોદી ‘સ્વતંત્રતા માર્ચ’ પર લીલી ઝંડી દેખાડશે

આજથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત પીએમ સ્વતંત્રતા માર્ચ પર લીલી ઝંડી દેખાડશે પીએમ મોદી અનેક કાર્યક્રમોનું કરશે ઉદ્દઘાટન પીએમ સાથે અન્ય નેતાઓ પણ રહેશે હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવવા આઝાદીના અમૃત મહોત્સવને લગતા અનેક કાર્યક્રમોનું ઉદ્દઘાટન કરશે. પીએમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી સ્વતંત્રતા માર્ચ અથવા પદયાત્રાને લીલી ઝંડી દેખાડશે. […]

શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે 250 કરોડ રૂપિયા આપ્યા

શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે આપ્યા રૂપિયા 250 કરોડ રૂપિયા આપ્યા પીએમ મોદીનો માન્યો આભાર અયોધ્યા: કેન્દ્ર સરકારે રામનગરી અયોધ્યામાં નિર્માણાધીન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે 250 કરોડ રૂપિયા આપ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પહેલ બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે. શુક્રવારે સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે,ભગવાન રામના પવિત્ર શહેર અયોધ્યામાં નિર્માણાધીન […]

પીએમ મોદી દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપના સાંસદોને સંબોધન કરશે

આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પીએમ મોદી ભાજપના સાંસદોને કરશે સંબોધિત ભાજપ પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પાર્ટીના વિચારધારા દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર ભાજપના સાંસદોને સંબોધિત કરશે. તેમણે ટ્વિટ કર્યું કે,દીનદયાળજીનું જીવન અને તેમનું મિશન આપણા બધાને પ્રેરણારૂપ છે. તેમની પુણ્યતિથિ પર 11 ફેબ્રુઆરીએ હું ભાજપના સાંસદોને સંબોધિત કરીશ. ભાજપ […]

પીએમ મોદી 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે, 5 હજાર કરોડની આપશે ભેટ

પીએમ 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના પ્રવાસે કેન્દ્ર સરકારના ૩ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન શિલાન્યાસ બાદ જાહેર સભાને કરશે સંબોધિત દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના ત્રણ પ્રોજેકટ્સનું ઉદ્દઘાટન કરવા માટે 7 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે પહોંચશે. આ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ વડાપ્રધાન એક મોટી જાહેર સભાને પણ સંબોધિત કરશે. બંગાળના તમામ ભાજપના કાર્યકર્તા પીએમ મોદીની આ […]

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર માટે 32 બાળકોની પસંદગી, પીએમ મોદી વિજેતાઓ સાથે કરશે વાતચીત

32 બાળકોને મળશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર પીએમ વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે વિભિન્ન ક્ષેત્રોમાં પ્રદર્શન અને સિદ્ધિઓ માટે અપાઈ છે પુરુસ્કાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકો માટે આ પુરુસ્કાર નવીનતા, રમતગમત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન […]

પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર 2021 માટે દેહરાદૂનના 16 વર્ષિય વિદ્યાર્થીની પસંદગી

રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ વર્ષ 2021માટે દેહરાદૂનના અનુરાગની સપંદગી  25 જાન્યુઆરીએ પીએમ મોદી એવોર્ડ વિજેતાઓ સાથે કરશે સંવાદ દિલ્હીઃ-દહેરાદૂનના અનુરાગ રમોલાને વડાપ્રધાનના રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ વર્ષ 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દ્વારા કરવામાં આવી છે. જે ઉત્તરાખંડનો એકમાત્ર વિદ્યાર્થી છે જેની પસંદગી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે થઈ છે. […]

પીએમ મોદી આજે અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

અમદાવાદ-સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પીએમ મોદી મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ભૂમિપૂજન આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ભૂમિપૂજન અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 18મી જાન્યુઆરીએ એટલે કે આજે સવારે 10:30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ II અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

11 લાખ રેલવે કર્મચારીઓ માટે મોટા ખુશખબર, સરકાર આપશે 78 દિવસનું બોનસ

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય 11 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન નિર્ણય થયો કે 11 લાખથી વધારે રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલરી બોનસ તરીકે આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ પ્રધાન […]

કાશ્મીર મુદ્દે ઘણી વાર અભિપ્રાય બદલી ચુક્યા છે ટ્રંપઃ આજે G-7માં મોદી સાથે મુલાકાત,

થોડા સમય પહેલા ભારત સરકારે કાશ્મીરને લઈને જે નિર્ણય લીધો ત્યાર પછી ડોનાલ્ડ ટ્રંપ અને અમેરીકી વહીવટતંત્ર તરફથી જે ભાષણો થયા છે જેને લઈને આ મુલાકાત ખુબ મહત્વ ધરાવે છે,ટ્રંપ કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાતો કરે છે તો ક્યારેક પોતાની વાતથી પલટી જતા પણ જોવા મળ્યા છે જેને લઈને આજે G-7માં મોદી સાથે ટ્રંપની મુલાકાત ખુબ મહત્વપૂર્ણ […]

અમેરિકા ભારતમાં કરશે 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ, બંને દેશ સંમત

અમેરિકા અને ભારતે બુધવારે સુરક્ષા અને અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત કરવા અને ભારતમાં છ અમેરિકન પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનાવવા મામલે સંમત થયા છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આની જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ બંને દેશ આ મુસદ્દા પર સંમત થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code