1. Home
  2. Tag "Monsoon Session"

સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરુ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે,આ વખતે પણ ભારે હોબાળો થવાની સંભાવના

દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય આગામી થોડા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનારી CCPA બેઠકમાં લેવામાં આવશે. માનવામાં આવે છે કે આ વખતે મોનસૂન સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી નિમણૂક માટે વટહુકમ બનાવવાની […]

યુપી વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ,પ્રથમ વખત મહિલા ધારાસભ્યો માટે વિશેષ સત્રની વ્યવસ્થા  

લખનઉ:ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસુ સત્રની શરૂઆત પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.સર્વપક્ષીય બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત અન્ય વિરોધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર આ વખતે ખાસ રહેવાનું છે, કારણ કે આ વખતે ચોમાસુ સત્રનો માત્ર એક દિવસ મહિલાઓના નામે રહેશે.વિધાનસભા અધ્યક્ષ […]

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટુંકું ચોમાસું સત્ર 12મી સપ્ટેમ્બરથી મળે તેવી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા.12મી સપ્ટેમ્બરથી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આગામી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા આહવાન કરાશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિધાનસભાનું આ છેલ્લુ સત્ર હશે, કારણ કે નવેમ્બર કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને ઓક્ટોબરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પણ કરી […]

‘સંસદ તીર્થ ક્ષેત્ર છે, રાષ્ટ્રહીતમાં થવો જોઈએ સંવાદ’ – સત્રના આરંભ પેહલા પીએમ મોદીની સાંસદોને અપીલ

સોમાસુ સત્ર શરુ થતા પહેલા પીએમ મોદીની અપીલ કહ્યું – ‘સંસદ તીર્થ ક્ષેત્ર છે, રાષ્ટ્રહીતમાં થવો જોઈએ સંવાદ’ આજથી મોનસુન સત્રનો થઈ રહ્યો છે આરંભ દિલ્હીઃ- આજે સંસદનં સોચાસું સત્ર શરુ થવા જઈ રહ્યું છે,આ સત્રમાં સંસદની 18 બેઠકો યોજાશે, જે 12 ઓગસ્ટ સુધી ચાલશે, તો સાથે જ રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી પણ યોજાવા જઈ […]

ગુજરાત વિધાનસભા:બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાની જાણકારી બે દિવસના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ સરકારમાં મોટા ભાગના નવા નેતા ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય પહેલા સરકારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારી સંભાળી છે. મંત્રીમંડળને પણ બદલી દેવામાં આવ્યું છે. ત્યારે આજથી હવે ગુજરાત વિધાનસભાના ચોમાસું […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર તા.27-28 સપ્ટેમ્બરના રોજ મળશે. જેમાં રાજય સરકાર ચાર મહત્વના વિધેયકો પણ ગૃહમાં મંજુરી માટે મુકાશે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. બે દિવસીય સત્રમાં ચાર જેટલા વિધેયકોને ગૃહની મંજુરી માટે મુકાશે. આ બે દિવસનું ટુંકુ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવી ધારણા છે. ખાસ કરીને જે […]

રાજ્યસભામાં સરકારે એકીસામટે ત્રણ બીલ કરાવી દીધા પસાર, આ લાભ મળશે

રાજ્યસભામાં સરકારનો સપાટો એકીસામટે ત્રણ બીલ પસાર કરાવી દીધા ખાસ કરીને કારોબારને લઇને થશે ફાયદો નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સરકારે સપાટો બોલાવી દીધો છે. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહત્વના બીલો રજૂ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ […]

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને લગાવી ફટકાર, કહ્યું – નારેબાજીમાં હરીફાઇ ના કરો

વિપક્ષના હોબાળાને કારણે સંસદના ચોમાસા સત્રની કાર્યવાહી ખોરવાઇ વિપક્ષના હોબાળાથી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરીને વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષ દ્વારા કરાતી સતત ધાંધલથી સતત ખોરવાઇ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code