1. Home
  2. Tag "Monsoon Session"

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા સુધારા વિધેયકોને મંજુરી અપાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે.સત્રના પ્રારંભ પહેલા મંગળવારે સાંજે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારી કામગીરીને બહાલી આપવામાં આવશે. વિધાનસભાનું સત્ર પેપરલેસ બનશે. ઈ-વિધાનસભાનું લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે કરાશે, સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો […]

લોકસભામાં વિપક્ષે રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ, સ્પીકરે પણ મંજૂર કર્યો

દિલ્હીઃ-  સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. પરંતુ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે હંગામો હોલ પણ ચાલુ છે. મણિપુર મુદ્દે કોંગ્રેસ અને બીઆરએડ  સંબંધિત સરકારો સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો છે. લોકસભામાં અનેક મુદ્દાઓને લઈને વિપક્ષ હંગામો કરી રહ્યું છે આવી સ્થિતિમાં છેલ્લા બે દિવસથી વિપક્ષ […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ થી 11 ઓગ્સટ 2023 સુધી ચાલશે – વિપક્ષ કરી શકે છે હોબાળો

સંસદનું મોનસુન સત્ર 20 જુલાઈએ શરુ થશે 11 ઓગસ્ટ સુધી ચાલશે આ સત્ર દિલ્હીઃ- સંસદના ચોમાસા સત્રને લઈને અગાઉ સમાચાર આવ્યા હતા કે જુલાઈની 11 તારીખથી શરુ થઈ શકે છે જો કે આજરોજ સંસંદના ચોમાસા સત્રના આરંભને લઈને સચોટ માહિતી આપવામાં આવી છે કે સત્ર ક્યારથી શરુ થશે અને ક્યા સુધી ચાલશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરુ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે,આ વખતે પણ ભારે હોબાળો થવાની સંભાવના

દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય આગામી થોડા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનારી CCPA બેઠકમાં લેવામાં આવશે. માનવામાં આવે છે કે આ વખતે મોનસૂન સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી નિમણૂક માટે વટહુકમ બનાવવાની […]

યુપી વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ,પ્રથમ વખત મહિલા ધારાસભ્યો માટે વિશેષ સત્રની વ્યવસ્થા  

લખનઉ:ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસુ સત્રની શરૂઆત પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.સર્વપક્ષીય બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત અન્ય વિરોધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર આ વખતે ખાસ રહેવાનું છે, કારણ કે આ વખતે ચોમાસુ સત્રનો માત્ર એક દિવસ મહિલાઓના નામે રહેશે.વિધાનસભા અધ્યક્ષ […]

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટુંકું ચોમાસું સત્ર 12મી સપ્ટેમ્બરથી મળે તેવી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા.12મી સપ્ટેમ્બરથી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આગામી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા આહવાન કરાશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિધાનસભાનું આ છેલ્લુ સત્ર હશે, કારણ કે નવેમ્બર કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને ઓક્ટોબરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પણ કરી […]

‘સંસદ તીર્થ ક્ષેત્ર છે, રાષ્ટ્રહીતમાં થવો જોઈએ સંવાદ’ – સત્રના આરંભ પેહલા પીએમ મોદીની સાંસદોને અપીલ

સોમાસુ સત્ર શરુ થતા પહેલા પીએમ મોદીની અપીલ કહ્યું – ‘સંસદ તીર્થ ક્ષેત્ર છે, રાષ્ટ્રહીતમાં થવો જોઈએ સંવાદ’ આજથી મોનસુન સત્રનો થઈ રહ્યો છે આરંભ દિલ્હીઃ- આજે સંસદનં સોચાસું સત્ર શરુ થવા જઈ રહ્યું છે,આ સત્રમાં સંસદની 18 બેઠકો યોજાશે, જે 12 ઓગસ્ટ સુધી ચાલશે, તો સાથે જ રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી પણ યોજાવા જઈ […]

ગુજરાત વિધાનસભા:બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાની જાણકારી બે દિવસના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ સરકારમાં મોટા ભાગના નવા નેતા ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય પહેલા સરકારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારી સંભાળી છે. મંત્રીમંડળને પણ બદલી દેવામાં આવ્યું છે. ત્યારે આજથી હવે ગુજરાત વિધાનસભાના ચોમાસું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code