1. Home
  2. Tag "Monsoon Session"

ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર તા.27-28 સપ્ટેમ્બરના રોજ મળશે. જેમાં રાજય સરકાર ચાર મહત્વના વિધેયકો પણ ગૃહમાં મંજુરી માટે મુકાશે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. બે દિવસીય સત્રમાં ચાર જેટલા વિધેયકોને ગૃહની મંજુરી માટે મુકાશે. આ બે દિવસનું ટુંકુ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવી ધારણા છે. ખાસ કરીને જે […]

રાજ્યસભામાં સરકારે એકીસામટે ત્રણ બીલ કરાવી દીધા પસાર, આ લાભ મળશે

રાજ્યસભામાં સરકારનો સપાટો એકીસામટે ત્રણ બીલ પસાર કરાવી દીધા ખાસ કરીને કારોબારને લઇને થશે ફાયદો નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સરકારે સપાટો બોલાવી દીધો છે. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહત્વના બીલો રજૂ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ […]

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને લગાવી ફટકાર, કહ્યું – નારેબાજીમાં હરીફાઇ ના કરો

વિપક્ષના હોબાળાને કારણે સંસદના ચોમાસા સત્રની કાર્યવાહી ખોરવાઇ વિપક્ષના હોબાળાથી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરીને વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષ દ્વારા કરાતી સતત ધાંધલથી સતત ખોરવાઇ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો. […]

સાંસદોને લોકસભાના અધ્યક્ષની ફટકાર, કહ્યું માસ્ક કાઢીને હંગામો કરવો તે યોગ્ય નથી

સંસદમાં સાંસદોનું અયોગ્ય વર્તન સંસદની કામગીરીને રોકવાની પડી ફરજ લોકસભા અધ્યક્ષે કહ્યું,માસ્ક વગર હંગામો કરવો અયોગ્ય દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જારી છે, જોકે પેગાસસ, મોંધવારી, કોવિડના મુદ્દા પર થયેલ હોબાળાને કારણે કાર્યવાહી પર વિધ્ન પડી રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ગૃહમાં અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સાંસદોએ કોવિડ વિષય પર ગંભીરતા બતાવવી […]

સર્વદળીય બેઠક: સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સાર્થક ચર્ચા માટે તૈયાર: PM મોદી

PM મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાઇ સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સાર્થક ચર્ચા કરવા માટે તૈયાર: PM મોદી બેઠકમાં 33 દળોના 40થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ બાકી છે ત્યારે પીએમ મોદીએ રવિવારે સર્વદળીય બેઠક બોલાવી હતી અને તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ અંગે સંસદીય […]

સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા આજે સર્વપક્ષીય બેઠક, પીએમ મોદી પણ રહેશે હાજર

આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે બેઠકમાં પીએમ મોદી રહેશે હાજર સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા યોજાશે દિલ્હી:સંસદના ચોમાસું સત્ર બોલાવવાના એક દિવસ પહેલા રવિવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે.કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થવાની આશા છે, લોકસભા અધ્યક્ષ […]

લોકસભાનું ચોમાસુ સત્ર 19મી જુલાઈથી મળશેઃ સત્ર તોફાની રહેવાની શકયતાઓ

શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી આપી માહિતી સંસદમાં મોંધવારી સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે દિલ્હીઃ દેશની લોકસભાનું ચોમાસુ સત્ર તા. 19મી જુલાઈથી 13મી ઓગસ્ટ સુધી ચાલશે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો, મોંધવારી અને કોરોનાના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી લોકસભાનું ચોમાસુ સત્ર તોફાની બનવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. NEXT SESSION OF RAJYA SABHA […]

સંસદનું ચોમાસું સત્ર જુલાઇમાં યોજાશે, સંસદીય સમિતિઓનું કામકાજ 16 જૂનથી થઈ શકે છે શરૂ

સંસદનું ચોમાસું સત્ર જુલાઇમાં યોજાશે સંસદીય સમિતિઓનું કામકાજ 16 જૂનથી થઈ શકે છે શરૂ દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જુલાઈમાં શરૂ થશે અને સંસદીય સમિતિઓનું કામ 16 જૂનથી શરૂ થવાની સંભાવના છે. જો સૂત્રોનું માનીએ તો, પબ્લિક એકાઉન્ટ્સ કમિટીની બેઠક 16 જૂને બોલાવવામાં આવી છે અને શ્રમ બાબતો અંગેની સંસદીય સમિતિ 23 જૂને બેઠક કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code