1. Home
  2. Tag "MORBI"

મોરબીના માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધી

તમામ જણસીઓની હરાજી બંધ રહેશે માવઠાની આગાહીને લઈને નિર્ણય લેવાયો ખેડૂતોની ચિંતામાં વધારો મોરબી: છેલ્લા બે દિવસથી રાજ્યમાં તડકા વગરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આવામાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આ પ્રકારની આગાહીની અસર મોરબીમાં જોવા મળી છે કે જ્યાં આગાહીને ધ્યાનમાં રાખી તમામ જણસીની […]

મોરબીઃ કરોડોના હેરોઈન પ્રકરણમાં પાકિસ્તાન અને UAE બાદ હવે પંજાબ કનેકશન ખુલ્યું

પંજાબમાં આરોપીઓની ઓળખ કરી લેવાઈ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ મોરબીના નવલખી બંદર પાસે ઝીંઝુડા ગામના બે મકાન ઉપર એટીએસ અને એસઓજીની ટીમે દરોડો પાડીને કરોડની કિંમતનો 120 કિલો જેટલો હેરોઈનનો જંગી જપ્ત ઝડપી લીધો હતો. આ ઉપરાંત આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું […]

મોરબીમાંથી પકડાયેલા ડ્રગ્સ રેકેટમાં પાકિસ્તાન અને UAEનું કનેકશન આવ્યું સામે

અમદાવાદઃ મોરબીમાંથી 500 કરોડથી વધારે કિંમતના પકડાયેલા ડ્રગ્સના કેસમાં 3ની ધરપકડ કરાઈ છે. આ પ્રકરણમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. તેમજ સમગ્ર કાવતરુ યુએઈમાં ઘડાયાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ઝીંઝુડામાં પોલીસે સમશુદ્દીન નામના વ્યક્તિના ઘરે છાપો મારીને 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં […]

ખંભાળિયા બાદ હવે નવલખી પાસેથી ઝડપાયું કરોડોનું 120 કિલો હેરોઈન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ જામખંભાળિયામાં 66 કિલો ડ્રગ્સ પડકાવવાની બનાવની પોલીસ તપાસ ચાલુ જ છે. ત્યારે હવે મોરબી નજીક નવલખી પાસેથી 120 કિલો ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોરબીના ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને કરોડોના માદક દ્રવ્યો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે […]

અરે વાહ! પ્રવાસીઓને લીધે મોરબી એસટી ડેપોની આવક વધી, આઠ દિવસમાં 35.25 લાખ રૂપિયાની કમાણી કરી

પ્રવાસીઓને કારણે વધી એસટી ડેપોની આવક મોરબી એસટી ડેપોએ 8 દિવસમાં 35.25 લાખ કમાયા દર વર્ષ કરતાં આ વર્ષે ધરખમ આવક મોરબી: લોકોને લાંબા સમય પછી ફરવાની તક મળી છે, અને તેની રાહ તો લોકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. આ વાતથી સૌ કોઈ જાણકાર હશે કે જ્યારે હવે સરકાર પ્રવાસન ક્ષેત્રમાં રિકવરીના આંકડા જાહેર […]

મોરબીના વાંકાનેર નજીક મોટરકાર કુવામાં ખાબકતા ચારના મોત

અમદાવાદઃ મોરબીના વાંતનેર નજીર પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં એક કુબામાં ખાબકી હતી. આ દૂર્ગટનામાં બે મહિલાઓ અને બે બોળકો મળીને ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત તયાં હતા. દૂરઘટનાનો ભોગ બનેલો પરિવાર અમદાવાદનો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળીની ઉંજવણી કરીને […]

મોરબી રહેતા લોકોને થશે ફાયદો, એસટી ડેપો તહેવાર નિમિતે વધારે બસ દોડાવશે

મોરબી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવશે પંચમહાલ તરફ જવા માટે દોડાવશે એક્સ્ટ્રા બસો દિવાળીના પર્વને ધ્યાને લઈને લેવાયો નિર્ણય મોરબી: દિવાળીના તહેવાર પર લોકોનું આમ તો ફરવા જવાનું પ્લાન હોય છે તો કેટલાક લોકોનું પોતાના વતન પરત ફરવાનું પ્લાન હોય છે. મોટા ભાગના લોકો બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે મોરબી એસટી […]

ઘરમાં રિનોવેશન કરવું પડી શકે છે મોંઘુ, મોરબીમાં સિરામિકના ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવમાં કર્યો વધારો

મોરબીનો સિરામિક ઉધોગ ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવમાં કર્યો વધારો 20થી 25 ટકાનો ભાવ વધારો કર્યો એક્સપોર્ટમાં ઘટાડો થવાની શક્યતા મોરબી: દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની સાથે સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે જેના કારણે હવે સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ રહી છે. વાત એવી છે કે મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ગેસના ભાવમાં સતત વધારો થયો […]

મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદીનો કાળ, નિકાસમાં થયો 30 ટકા જેટલો ઘટાડો

રાજકોટઃ  મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગયા વર્ષે લોકડાઉન ખૂલ્યા પછી એકાદ વર્ષ સુધી જબરજસ્ત ચળકાટ નિકાસ અને સ્થાનિક માગને લીધે હતો. પરંતુ પાછલા ત્રણ મહિનામાં માઠી દશા થઇ છે. કાચા માલના ભાવ વધ્યા છે. એવામાં કન્ટેઇનરોની અછતથી ભાડાંમાં વધારો અને હાલમાં જ ગેસ કંપનીએ ભાવવધારો કરતા અનેક યુનિટો બંધ થઇ ગયા છે. એટલું જ નહીં નિકાસમાં […]

મોરબી – ભારતનું એવું શહેર કે જે આઝાદી પહેલા પણ આગવી ઓળખ ધરાવતું હતું

મોરબીને એક વખત ‘મોરવી’ તરીકે કહેવામાં આવતું હતું, ત્યાં દૂધ અને ઘીની નદીઓ હતી. આનો મતલબ એ કે મોરબી ખૂબ સમૃદ્ધ છે. તે સમયે મોરબી ભારતના સૌથી મજબૂત રાજ્યોમાં હતું. મોરબીએ ઘણા રાજ્યોનું શાસન કર્યું, મુઘલ સામ્રાજ્યથી રાજપૂતો અને બ્રિટિશરો સુધી કુતુબ-ઉદ-દિન આબકથી લાખોધિરજી ઠાકોર સુધી સર વાઘજી ઠાકોર. વાઘજી ઠાકોરની મૃત્યુ પછી, રાજકુમાર લોખોધરજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code