મોરબીના માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધી
તમામ જણસીઓની હરાજી બંધ રહેશે માવઠાની આગાહીને લઈને નિર્ણય લેવાયો ખેડૂતોની ચિંતામાં વધારો મોરબી: છેલ્લા બે દિવસથી રાજ્યમાં તડકા વગરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આવામાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આ પ્રકારની આગાહીની અસર મોરબીમાં જોવા મળી છે કે જ્યાં આગાહીને ધ્યાનમાં રાખી તમામ જણસીની […]


