1. Home
  2. Tag "morning tips"

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે આ મોર્નિંગ ડ્રિંન્ક

વધારે ઓયલી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સબંધિ મુશ્કેલીઓ થાય છે. તળેલું ચટપટુ ખોરાક સ્વાદમાં સારી છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ખોરાક લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની સંખ્યામાં વધારો કરી શકે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ- સારા કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ સારી કોલેસ્ટેરોલ ઘણા રોગો બચાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણા જોખમી રોગો હોઈ શકે છે. […]

તમારી સવાર આ કામોથી તો નથી થતી ને , જણો સવાર સવાર માં આ કામો કરવાથી થઈ છે આરોગ્યને નુકશાન

  આપણે દરેક લોકો રોજ સવારે ન ખાવાની વસ્તુઓ ખાય છે જેને લીધે દિવસ દરમિયાન તેમની તબીયત સારી રહેતી નથી,ખાસ કરીને સવારના નાસ્તામાં તીખો તળેલો ખોરાક લેવો આરોગ્યને નુકશાન કરે છે, આ સાથે જ ભારતમાં ઘણા લોકો એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે, જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. આજની જીવનશૈલી […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા જાણીલો આ મોર્નિંગ ટિપ્સ જે છે તમારા કામની

  જો તમારે તંદપુરસ્તી જાળવી રાખવી હોય તો દરરોજ સવારે તમારે કેટલીક આદતો પાડી લેવી જોઈએ જેમાં કસરત, દોડવું કે ચાલવું હેલ્ધી ખોરાક અને હેલ્ઘી પીણાનો સમાવેશ થાય છે જો તમે દરરોજ આટલી બબાતો પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે. નાસ્તામાં ફળો તથા જ્યૂસનું કરો સેવન દરોરજ સવારે જાગીને નાસ્તો કરતા પહેલા ફળોના […]

ઉનાળાની સવારે આ જ્યુસ દિવસ દરમિયાન તમને રાખે છે ફ્રેશ, એનર્જી લેવલ જળવાી રહે છે

દેશભરમાં ફરી કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે  તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરુરી બને છએ તમારા આરોગ્ય. પર ખાસ ધ્યાન આપવું જોઈએ .જો કે તમારે સવારથી જ તમારી ખાણી પીણી પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.દરરોજ સવારે ચા પીવાના બદલે આ ફળો અને શાકભાજીના જ્યુસ પીશો તો તમારી હેલ્છેથ સારી રહેશે તમારે તમારા દિવસને સારી […]

વેઈટ લોસમાં મદદરુર છે આ શાકભાજી, દૂધીના રસનું સેવન તમારી અનેક બીમારીને કરે છે દૂર

દૂધીનો રસ અનેક બીમારીને કરે છે દૂર પાચન તંત્ર બને છે મજબૂત દરેક વડિલ અને ડોક્ટર્સ પાસેથી આપણે સાંભળ્યું છે કે લીલા શાકભાજીનું સેવન હેલ્થને ઘણો ફાયોદ કરે છે તંદુરસ્ત જદીવન જો જીવવું હોય તો આહારમાં બદલાવ જરુરી છએ,સાત્વિક અને લીલા પાનવાળઆ શાકભાજી તમારા શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છએ,જો શાકભાજીની વાત કરવામાં આવે તો […]

સૂરજ ઊગ્યા પેહલા જ પથારીમાંથી જાગી જવું એટલે જીવન માં જગ્યા બરાબર..અનેક છે ફાયદા

વહેલા જાગવાથઈ દિવસ લાંબો લાગે છે તમારા દરેક કાસ સમયસર પતી જાય છે આરોગ્ય વહેલા જાગવાથઈ રહે છે તંદુરસ્ત સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફમાં લોલો મોડા જાગતા થયા છે. રાત્રે માડો સુવાની ટેવ જાગવાના સમયમાં વધારોલ કરી દે છે, ત્યારે આજે પણ જે લોકો સુરજ ઉગતા પહેલા જાગે છે તેમની તંદુરસ્તી બરકરાર રહે છે, સુરજ […]

કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

સાહિન મુલતાની- મેથીના દાણાનું સેવન શરીરને તંદુરસ્ત બનાવે છે મેથી ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ નહીવત રહે છે ગેસ, અપચો અને પેટના દુખાવા માટે મેથી રાહતનું કામ કરે છે મેથીને પલાળીને રોજ તેનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે સુગરના દર્દીઓ માટે મેથી રામબાણ ઈલાજ છે અનેક ઓષધી સમાન મરી મસાલા  આમ તો શિયાળામાં ફાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code