1. Home
  2. Tag "mosque"

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક નાગરિકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક નાગરિકોના મોતની આશંકા છે. તાલિબાને આ જાણકારી આપી છે. જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે […]

પાકિસ્તાનમાં મંદિર ઉપર થયેલા હુમલાથી નારાજ કોર્ટે કર્યો સવાલ, મસ્જિદ ઉપર હુમલો થયો હોત તો શું કર્યું હોત ?

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવે છે. તાજેતરમાં જ કેટલાક કટ્ટરપંથીઓએ એક મંદિરમાં તોડફોડ કરી હોવાની ઘટના બની હતી. જેની સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિએ ગંભીર નોંધ લઈને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે આદેશ કર્યોં હતો. તેમજ પોલીસને પણ આડેહાથ લઈને સવાલ કર્યો હતો […]

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાને કર્યો આતંકી હુમલો: કાબુલ ધણધણી ઉઠ્યું

અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનીઓએ કર્યો આતંકી હુમલો નમાજના સમયે આતંકી વિસ્ફોટથી કાબુલ ધણધણી ઉઠ્યું અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાનનો આતંક નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે તાલિબાનીઓએ પાટનગર કાબુલમાં આતંકી હુમલો કર્યો હતો. ઇદની નમાજ વખતે થયેલો આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આપને જણાવી દઇએ કે […]

હૈદરાબાદ: મસ્જિદમાં 40 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું, દર્દીઓને અપાઈ રહી છે મફત સારવાર

40 બેડનું કોવિડ કેર સેંટર બનાવવામાં આવ્યું મસ્જિદમાં બનાવવામાં આવ્યું કોવિડ સેંટર દર્દીઓ ને અપાઈ રહી છે મફત સારવાર હૈદરાબાદ:- શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ, મેડીકલ ઓક્સિજન અને આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા હૈદરાબાદ સ્થિત એક એનજીઓ આગળ આવીને મસ્જિદને કોવિડ કેર સેંટરમાં રૂપાંતરિત કરી છે. મસ્જિદમાં હળવા અને મધ્યમ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી […]

વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

વડોદરા:  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.  જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી […]

અયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદનો પાયો 26 જાન્યુઆરીએ નંખાય તેવી શક્યતા

અયોધ્યામાં એક તરફ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ બીજી તરફ હવે મસ્જિદનાં નિર્માણ માટે 26 જાન્યુઆરીએ નંખાશે પાયો મસ્જિદમાં એક સમયે એક સાથે 2000 લોકો નમાઝ પઢી શકશે અયોધ્યા: અયોધ્યામાં એક તરફ રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો બીજી તરફ મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદના બાંધકામમાં પણ તેજી આવી રહી છે. એવો […]

અયોધ્યામાં બનશે પરંપરાગત બે મિનાર વાળી લંબગોળાકાર મસ્જિદ – 2 હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે

અયોધ્યામાં બનશે પરંપરાગત બે મિનાર વાળી લંબગોળાકાર મસ્જિદ અહીં 2 હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય તો શરુ થઈ ચૂક્યું છે ત્યારે હવે અયોધ્યામાં બનનારી મસ્જિદ માટેની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી ચૂકી છે, અયોધ્યાના ધન્નીપુરમાં બનાવવામાં આવનાર મસ્જિદ પરંપરાગત રીતે બે મિનારાની સાથે સાથે લંબગોળાકારની હશે, આ મસ્જિદને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code