1. Home
  2. Tag "mosquito"

રાજકોટમાં રોગચાળો વકર્યો,એક સપ્તાહમાં શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા

શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો એક સપ્તાહમાં શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા ઝાડા–ઉલટીના 147 અને સામાન્ય તાવના 84 કેસ દાખલ રાજકોટ:ઉનાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મોટરિંગ કરીને પાણી ખેંચવામાં આવતું હોય છે અને તેના કારણે પાણીમાં પોલ્યુશન આવતું હોય છે.ઉનાળામાં પ્રદૂષિત […]

અમદાવાદ પૂર્વમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા હોસ્પિટલો થઈ હાઉસફૂલ

અમદાવાદ પૂર્વની હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા ડિસેમ્બરના 11 દિવસમાં 3560 કેસ નોંધાયા ગાંધીનગર : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. જાણકારી અનુસાર ડિસેમ્બરના 11 દિવસમાં 3560 કેસ નોંધાયા છે અને તેમાંથી પણ સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1329 કેસ, મધ્ય ઝોનમાં સૌથી ઓછા 495 કેસ નોંધાયા છે. […]

કચ્છ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા, લોકોએ સતર્ક રહેવું જરૂરી

રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા પણ મચ્છર જન્ય રોગચાળાના કેસ વધ્યા કચ્છમાં જોવા મળ્યા રોગચાળા જન્ય કેસ રાજકોટ-કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં સૌથી વધારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાના કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ નોંધાયેલા કેસોની […]

કાનપુરઃ મચ્છર મારફતે ફેલાઈ રહ્યો છે ઝીકા વાયરસ, 250 જેટલા મચ્છરને તપાસ માટે દિલ્હી મોકલાયાં

હવે કાનપુરમાં જ થશે ઝીકા વાયરસના ટેસ્ટ વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગનો સર્વે કન્ટેનમેન્ટ ઝોનમાંથી પકડ્યાં 250 જેટલા મચ્છર લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઝીકા વાયરસના કેસમાં વધારો થતા મચ્છરોને શોધી કાઢવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. દિલ્હીથી આવેલી આરોગ્ય વિભાગની ટીમે કન્ટેનમેન્ટ એરિયામાંથી 250 જેટલા મચ્છરોને શોધીને તપાસ અર્થે ખાસ ટ્રેન મારફતે દિલ્હી મોકલ્યાં હોવાનું જાણવા […]

દુનિયાના કેટલાક એવા જીવો કે જેમની ઉંમર ખૂબ ઓછી છે

આ છે દુનિયાના સૌથી ઓછી ઉંમર ધરાવતા જીવ કોઈની ઉંમર 4 વર્ષ તો કોઇની ઉંમર ફક્ત 24 કલાક મચ્છરનું જીવન માત્ર 24 કલાકનું જ છે દરેક જીવની ઉંમર સરખી હોતી નથી. તમે પહેલેથી જ જાણો છો કે વ્હેલ, શાર્ક અને કાચબા જેવા જીવો લાંબા આયુષ્ય ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી 17ના મોત

અમદાવાદઃ શહેરમાં વરસાદે વિરામ લીધો છે જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. દરમિયાન 20 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 17 દર્દીના મોત થયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં પાણીજન્ય અને […]

વરસાદની સિઝનમાં રોગોથી બચવા આખી સ્વિલના પરિધાનને આપો મહત્વઃ મચ્છરજન્ય રોગોથી બચવા કરો આટલું

વરસાદી ઋુતુમાં બિમારીથી બચાવા આટલું કરો તમારા ઘરની આસપાસ પાણી ન ભરાય. તેનું ધ્યાન રાખવું ઘરનો વોશ એરિયા કોરો રાખવાની આદત પાડવી ઘરના ટેરેસ પર નકાનની વસ્તુ ન રાખવી સામાન્ય રીતે આજકાલ વાદળછાયું વાતાવરણ રહે છે, આ સાથે જ વરઝાડી ઝાપટાનું આગમન પમ શરુ જ છે, આવી સ્થિતિમાં બીમાર પડવાની શક્યતાઓને નકારી શકાય નહી. તે […]

વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ

(મિતેષભાઈ સોલંકી) દર વર્ષે WHO દ્વારા 25-એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજ્વવામાં આવે છે. આ વર્ષની વિશ્વ મેલરિયા દિવસ ઉજવણીની થીમ “Reaching the Zero Malaria Target” છે. WHO કુલ અગિયાર કાયદેસર વૈશ્વિક જાહેર આરોગ્ય સંબંધિત અભિયાન ચલાવે છે તેમાંથી એક અભિયાન એટ્લે વિશ્વ મેલેરિયા દિવસ. વર્ષો પહેલા વિશ્વ મેલેરિયા દિવસને આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code