1. Home
  2. Tag "Mota Banav"

અમદાવાદમાં મોડી રાતે ફ્લેટમાં ત્રણ મિત્રોએ મજાકમાં કર્યું ફાયરિંગ, સગીરને વાગી ગોળી

સગીર યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો બે મિત્રોએ પોલીસના ડરથી દેશી તમંચો કચરામાં ફેંકી દીધો રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને રહીશો પણ બહાર દોડી આવ્યા અમદાવાદઃ  શહેરના લાંભા વિસ્તારમાં આવેલી શિવાલી રેસીડેન્સીના એક ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગતા ગંભીર […]

ગુજરાતમાં 11મી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા યોજાશે

મુખ્યમંત્રી 11મી ડિસેમ્બરે પાલનપુરમાં “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવશે રાજ્યના દરેક જિલ્લામાં નારી મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરાશે દરેક મોટા જિલ્લામાં 100 પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લામાં 50 પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે  ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. 11 ડિસેમ્બરથી તા. 23 […]

મ્યાનમાર સૈન્યના હવાઈ હુમલામાં 18 લોકોના મોત અને 20 ઘાયલ

નવી દિલ્હી: સાગાઈંગમાં એક ચાની દુકાન પર મ્યાનમાર સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 18 નાગરિકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના સશસ્ત્ર લોકશાહી તરફી દળોને નિશાન બનાવીને કરવામાં આવતા ઘાતક હવાઈ હુમલાઓની શ્રેણીમાં નવીનતમ છે, જેમાં ઘણીવાર નાગરિકોના મોત થાય છે. આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી 1 […]

જાપાનમાં ભૂકંપમાં 33 લોકો ઘાયલ, પીએમએ ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી

નવી દિલ્હી: જાપાનમાં ગઈકાલે રાત્રે આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયભીત થયા છે. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી આવી છે, જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ એક ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભૂકંપમાં 33 લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. ભૂકંપમાં તુટી પડેલા રસ્તાઓથી […]

મધ્યપ્રદેશના ખજુરાહોમાં ખોરાક ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા ગૌતમ રિસોર્ટના આઠ કર્મચારીઓ ગઈ કાલ રાત્રે ભોજન કરી રહ્યા હતા અને જન્યા પછી અચાનક બીમાર પડી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ આઠ લોકોમાંથી ત્રણ લોકોના મોત થયા છે. પાંચ લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ખજુરાહોમાં આ ઘટના એવા […]

મધ્યપ્રદેશના શાહગઢમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા

નવી દિલ્હી: સુમારે સાગર હાઇવે મુખ્ય માર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. રુરાવન પાપેટ ટિગેલા નજીક એક ઝડપી ગતિએ આવતી આઇશર ટ્રકે બે બાઇક સવાર પાંચ યુવાનોને કચડી નાખ્યા જે રસ્તા પર પડી ગયા હતા. બંને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ, સામેથી આવી રહેલી ઇસર ટ્રક રસ્તા પર પડેલા ઘાયલોને કચડીને ઘટનાસ્થળેથી ભાગી […]

ભાવનગરમાં રૂપિયા 719 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પકડાયુ

ગુજરાત સ્ટેટ સાયબર સેલએ 10 આરોપીની કરી ધરપકડ ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી નાણાની હેરાફેરી કરાતી હતી, ડિજિટલ એસેટ્સ દુબઈ અને ચીન સ્થિત ‘CIDCAT’ સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઓપરેટરોને મોકલવામાં આવતી હતી. ભાવનગરઃ રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે ગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 […]

અમદાવાદમાં સુભાષબ્રિજ 15મી ડિસેમ્બર સુધી બંધ રહેશે, રિપાર્ટ બાદ સરકાર નિર્ણય લેશે

ચાર એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરાશે, તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશે અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા કેટલાક દિવસથી સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બ્રિજના ઈન્સ્પેક્શન માટે જુદી જુદી ચાર એજન્સીઓને કામ […]

સાયબર ક્રાઈમના ગુનામાં ડિટેલ એનાલીસીસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરોઃ હર્ષ સંઘવી

“ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈ, નિર્દોષ ખાતા ધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને કોઈ કનેક્શન ન હોય તેમને બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુઃ હર્ષ સંઘવી સાયબર ક્રાઈમના નેટવર્કને તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ  ગાંધીનગરઃ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર […]

ગુજરાત હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો

હોમગાર્ડ જવાનોની નિવૃત વય મર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઈ, રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં સુધારો કરવા નિર્ણય લીધો, પોલીસના પૂરક બળ તરીકે હોમગાર્ડ જવાનો ઉત્તમ કામ કરી રહ્યા છેઃ હર્ષ સંઘવી  ગાંધીનગર:  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code