1. Home
  2. Tag "mp"

રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાલ થવા મામલે SC પહોંચેલા વકીલ પર જજ ભડક્યા, લગાવ્યો 1 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાને બહાલ કરવાની સામે લખનૌના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જજોએ વકીલને ઠપકો આપતા આ મામલે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લખનૌના વકીલે પોતાની જાહેરહિતની અરજીમાં ગત વર્ષ ઓગસ્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ કરનારું […]

મોરેશિયસના સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ,કહી આ વાત

દિલ્હી: મોરેશિયસના સાંસદ મહેંદ ગંગાપ્રસાદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આજે ​​ભારતનું ભાગ્ય અને ચિત્ર બદલી નાખ્યું છે. મહેંદ ગંગાપ્રસાદે કહ્યું, ‘આજે લોકો ઉકેલ માટે ભારત તરફ જુએ છે. મને કોઈ શંકા નથી કે તેમના કાર્યકાળમાં ભારતનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ હશે. આજે ન્યુ ઈન્ડિયા પીએમ મોદીના વિઝન અને […]

એમપીમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં,એક્શનમાં સીએમ મોહન યાદવ

ભોપાલ: શપથ લીધા બાદ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં ધાર્મિક વિધિ કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. પ્રથમ કેબિનેટમાં ડો.મોહન યાદવ ફુલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેણે ઘણા નિર્ણયો લીધા. પહેલો આદેશ જારી કરતી વખતે ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું […]

ગઢ આલા સિંહ ઘેલાઃ મધ્યપ્રદેશ ચૂંટણીમાં CM શિવરાજના મંત્રીમંડળના 12 મંત્રીઓનો થયો પરાજ્ય

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બે તૃતિયાંશ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવાની સાથે, ભાજપ તેના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળ રહી હતી, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળના મંત્રીમંડળના 12 વર્તમાન મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના અનેક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. હારનો સામનો કરનારા અન્ય અગ્રણી પ્રધાનોમાં […]

મોદીજીના મનમાં એમપી અને એમપીના મનમાં મોદીજી છે-શિવરાજ સિંહ ચોહાણ

શિવરાજ સિંહ ચોહાણે કહી આ વાત  ‘મોદીજીના મનમાં એમપી છે’ તેમની અપીલ લોકોના દિલને સ્પર્શી ગઈ ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડમાં ભાજપ 149 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ફરીથી સીએમ બનવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મોદીજીના મનમાં મધ્યપ્રદેશ છે […]

ચારેય રાજ્યોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ,ત્રણમાં ભગવો લહેરાયો,તેલંગાણામાં કોંગ્રેસનો જલવો

દિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે એટલે કે આજે આવશે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે, જે અમે તમને પહેલા જણાવીશું.ચારેય રાજ્યોનું ચૂંટણીનુંચિત્ર સ્પષ્ટ થયું છે,જેમાં ત્રણમાં ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસનો જલવો જોવા મળી રહ્યો છે. તો મિઝોરમનું […]

વડાપ્રધાન મોદીએ MPમાં આપ્યું મોટું વચન,કહ્યું- ‘જ્યારે મારો ત્રીજો કાર્યકાળ શરૂ થશે ત્યારે …’

ભોપાલ: ચૂંટણી રાજ્ય મધ્યપ્રદેશમાં પીએમ મોદીની જોરદાર રેલીઓ શરૂ છે. વડાપ્રધાન આજે રાજ્યના દમોહ પહોંચ્યા છે, જ્યાં તેમણે એક વિશાળ જનસભાને સંબોધી હતી. દમોહમાં મંચ પરથી કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે 2014માં ભાજપની સરકાર બન્યા બાદ કોંગ્રેસના ભ્રષ્ટાચારના મશીનના તમામ પૈડા પંચર કરનાર તેઓ સૌથી પહેલા હતા. દેશના વિરોધ પક્ષો પર નિશાન […]

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

દિલ્હી: દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક કરી હતી, જેમાં ચૂંટણી […]

મધ્યપ્રદેશની સરકારનો મહિલાઓ માટે મહત્વનો નિર્ણય- સરકારી નોકરીમાં આપશે મહિલાઓને 35 ટકા આરક્ષણ

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારએ મહિલાઓ માટે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશની સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે હવે 35 ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ રહેશે. શિવરાજના નિર્ણ પછી, જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક સૂચના જારી કરી છે. એટલે કે, હવે મહિલાઓને સીધી […]

મધ્યપ્રદેશઃ પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા અને પોલીસને ગેરમાર્ગે દોરવા ફિલ્મી પ્લોટ ઘડ્યો હતો

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં યુવકની ગુમ થવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુમ થયેલા યુવકની છ મહિના પહેલા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી પત્ની અને પ્રેમીએ ફિલ્મ સ્ટાર અજય દેવગનની સસ્પેન્સ થ્રીલર ફિલ્મના પ્લોટના આધારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code