1. Home
  2. Tag "Naad Brahm Kala Kendra"

ગાંધીનગરમાં PM મોદીએ દાનમાં આપેલી જમીન પર નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું CMના હસ્તે ખાતમુહૂર્ત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સેકટર-1 ખાતે સંગીત વિદ્યાના કલા કેન્દ્ર ‘નાદ બ્રહ્મ‘નું ખાતમુહૂર્ત કર્યું હતું. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર 1 ખાતે ભવ્યાતિભવ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code