1. Home
  2. Tag "nadabet"

વિકાસ સપ્તાહની ઉજવણી, અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજને રોશનીથી શણગારાયા

ગુજરાતમાં 15મી ઓક્ટોબર સુધી ઊજવાય રહ્યું છે, વિકાસ સપ્તાહ, રાજ્યના મહત્વના સ્થળોને રોશનીથી શણગારાયાં, રંબેરંગી રોશનીથી મહત્વના સ્થળો દીપી ઊઠ્યા  ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. 7મી ઓક્ટોબરથી 15મી […]

નડાબેટમાં સરહદ પર ફરજ બનાવતા BSFના જવાનોને ભાવનગરની દીકરીઓએ બાંધી રક્ષા

પાલનપુરઃ જિલ્લાના નડાબેટ વિસ્તારમાં ભારત પાકિસ્તાન સરહદ પર BSFના જવાનો રાત-દિવસ ચેકી પહેરો કરી રહ્યા છે. પોતાના વતન અને ઘરથી દૂર BSFના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાના પરિવાર કે બહેનની કોઈ કમી ના લાગે તે માટે ભાવનગરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ કોલેજ તાલીમાર્થીઓ અને ભાવનગરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શામપરાની બાલિકાઓએ સ્વખર્ચે અને […]

બનાસકાંઠામાં સરહદી વિસ્તાર નડાબેટ ખાતે મુખ્યમંત્રીએ BSFના જવાનો સાથે ઊજવ્યો યોગદિન

પાલનપુરઃ ગુજરાતમાં રાજ્યાકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. […]

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર ખાતે 21મી જુને રાજ્યકક્ષાનો ‘વિશ્વ યોગ ડે’ ઊજવાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિશ્વયોગ દિનની ઊજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત તમામ શહેરોમાં વિશ્વ યોગદિનની 21મી જુના રોજ ઊજવણી કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઊજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરાશે. વહિવટી તંત્ર દ્વારા પણ નજાબેટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તેમજ એસપી દ્રારા સ્થળને લઈ નિરીક્ષણ […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે પતંગબાજોનો જમાવડો

પાલનપુરઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ-વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતાં મુખ્ય અતિથિ […]

નડાબેટમાં 12મી જાન્યુઆરીએ દેશ-વિદેશના પતંગબાજો દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

પાલનપુરઃ  ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર દ્વારા 12 જાન્‍યુઆરી, 2024 ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાશે.  આ પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબોજો ભાગ લેશે. આ ઉત્સવને સફળ બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષસ્તામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે […]

ગુજરાતની પ્રાથમિક શાળાઓને નડાબેટનો શૈક્ષણિક પ્રવાસ ગોઠવવા સરકારે આપી સુચના

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે રીટ્રીટ સેરેમની યોજાય છે. રાજ્યની સ્કૂલો નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે.  રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ નડાબેટમાં શૈક્ષણિક પ્રવાસનું […]

નડાબેટ નજીક નડેશ્વર મંદિર જવાના રસ્તા પર ખાનગી એજન્સીએ બેરિકેડ મુકતાં વિવાદ સર્જાયો

પાલનપુરઃ ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલીક જવાબદારી એક ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે.ખાનગી એજન્સીએ નડેશ્વરી માતાજીના મંદિર જવાના રસ્તા પર બેરિકેટ મૂકી રસ્તામાં અવરોધ કરતા વિવાદ સર્જાયો છે. એસ ટી બસ સહિતના તમામ વાહનો ટી જંક્શન અંદરથી જવાનો આગ્રહ રખાતાં વિકેન્ડ પર […]

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નડાબેટના રણ વિસ્તારમાં ભરાયા પાણી,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં સારા વરસાદને કારણે નડાબેટ વિસ્તારના રણમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં […]

ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે પ્રવાસીઓને આપી ખાસ ભેટ – ‘સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન ,જાણો તેની ખાસિયતો

ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન પ્રાવસીઓના આકર્ષમનું કેન્દ્ર બનશે નડાબેટ અનેક સુવિધાઓથી બનશે સજ્જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજરોજ રવિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર વ્યુપૉઇન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વ્યુપોઈન્ટ પંજાબની વાઘા-અટારી બોર્ડરની તર્જ પર બનાવવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન વેબસાઈટપ્રમાણે , નાડા બેટ એક વિશાળ તળાવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code