1. Home
  2. Tag "Name"

મહારાષ્ટ્રમાં છત્રપતિ શાહુજી મહારાજ રેલ્વે સ્ટેશન પર નામ ઉર્દૂમાં લખવાનો વિરોધ

મુંબઈ: ભાજપના ધારાસભ્ય સંજય કેનેકરે માંગ કરી હતી કે છત્રપતિ શાહુજી મહારાજ રેલ્વે સ્ટેશન પરના બોર્ડ પરથી ઉર્દૂ લિપિમાં લખાયેલ ‘છત્રપતિ સંભાજીનગર’ નામ દૂર કરવામાં આવે. બીજી તરફ, કોંગ્રેસ મુંબઈમાં મેટ્રો સ્ટેશનોના નામકરણનો વિરોધ કરી રહી છે. ગયા અઠવાડિયે, સરકારે ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર સ્ટેશન રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્રણ વર્ષ […]

અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારના નામ ચીને બદલતા ભારતે વ્યક્ત કરીને આવી પ્રવૃતિથી દૂર રહેવા આપી ચીમકી

અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામકરણમાં ચીનની હિંમત સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચીનને ઠપકો આપ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેણે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. આવા કાર્યોથી સત્ય બદલાશે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે જોયું છે કે ચીન ભારતના અરુણાચલ પ્રદેશમાં અમુક સ્થળોના નામ બદલવાના કપટી અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે.’ […]

પાકિસ્તાનનું રહસ્ય ખુલ્યું, આતંકવાદીને ધાર્મિક નેતા કહેવામાં આવ્યો; અમેરિકાની વોન્ટેડ યાદીમાં નામ

પાકિસ્તાન વારંવાર પોતાના વાહિયાત નિવેદનો અને પાયાવિહોણા દાવાઓથી પોતાની મજાક ઉડાવી રહ્યું છે. હવે આતંકવાદી હાફિઝ અબ્દુલ રઉફને ધાર્મિક નેતા કહીને તેણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પોતાની બદનામી કરી છે. અમેરિકન પત્રકારોએ તેના દાવાઓને ખોટા ઠેરવ્યા છે અને આતંકવાદીની સંપૂર્ણ વિગતો શેર કરી છે જેમાં તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે. ખરેખર, રૌફ વિશેનું […]

કેટલાક દેશોના નામની પાછળ સ્તાન અને લેન્ડ કેમ હોય છે જાણો?

આપણે હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન જેવા દેશોના નામ તો સાંભળ્યા જ હશે. આ દેશો સિવાય દુનિયાભરમાં ઘણા એવા દેશ છે જેમના નામ ‘સ્તાન’ થી સમાપ્ત થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ‘સ્તાન’ નો અર્થ શું છે? પ્રસિદ્ધ વેબસાઈટ નુસાર, ઈસ્તાન અથવા સ્તાન શબ્દનો અર્થ થાય છે તે જમીન જે કોઈ ખાસ વસ્તુ […]

દેશનું સૌથી લાબું રેલવે સ્ટેશનનું નામ તમે પણ સાંભળી ચોંકી ઉઠશો

બેંગ્લોરઃ ભારતમાં હજારો રેલવે સ્ટેશન છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ રેલવે સ્ટેશન છે જેનું નામ 28 અક્ષરોમાં આવે છે, છે ને નવાઈની વાત પણ આ હકીકત છે. ભારતના દરેક રેલવે સ્ટેશનનું નામ તેના શહેરના નામ પર હોય છે. એવામાં સૌથી લાંબા નામ વાળા રેલવે સ્ટેશનનું નામ બહુ અટપટું છે. […]

આ મહાસાગરનું નામ ભારતના નામ પરથી પડ્યું છે, જાણો છો તમે?

શું તમે એક એવા મહાસાગર વિશે જાણો છો, જેનું નામ ભારતના નામ પર રાખવામાં આવ્યું છે? મહાસાગરોના નામ તમેને ખબર જ હશે, દુનિયાભરમાં સાત મહાસાગર છે. એવામાં તમે જાણો છો કયા મહાસાગરનું નામ ભારતા નામ પરથી છે? પૃથ્વીનો 70 ટકા ભાગમાં પાણી સમુદ્રના રૂપમાં છે. જે ઘણા જરૂરી સંસાધનો પુરા પાડે છે. મહાસાગર એટેલે પાણી, […]

ભગવાન વિષ્ણુના ધનુષ્ય પર છે આર્મી તોપનું નામ, 3 મિનિટમાં 9 ગોળા છોડે છે

હિંદુ દેવતા ભગવાન વિષ્ણુ પાસે સુદર્શન ચક્ર, નારાયણ અસ્ત્ર, વૈષ્ણવસ્ત્ર, કૌમોદકી ગદા, નંદક તલવાર જેવા અનેક શસ્ત્રો હતા, જેમાંથી શાર્ંગ ધનુષ પણ એક હતું. શારંગનો ઉચ્ચાર શારંગ અથવા સારંગ તરીકે પણ થાય છે. • ભગવાન વિષ્ણુના ધનુષના નામ પર છે આર્મીની- શારંગ તોપ ભગવાન વિષ્ણુના ધનુષ્યના નામ પરથી ભારતીય સેનાની તોપનું નામ શારંગ રાખવામાં આવ્યું […]

બજરંગબલીનું નામ હનુમાન કઈ રીતે પડ્યું, શું છે તેના પાછળની વાર્તા જાણો

હનુમાનજીના નામમાં ખુબ શક્તિ છે. તેમનું નામ હનુમાન કેવી રીતે પડ્યું તેની પાછળ એક રોચક કથા છે. કેમ કહેવાય છે તેમને બજરંગબલી? મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જાણીએ કે હનુમાનજીનું નામ બજરંગબલી અને હનુમાન કેવી રીતે પડ્યું. બજરંગબલીના ઘણા નામ છે. તેમના નામ બજરંગબલીનો અર્થ […]

નેહરુ મેમોરિયલનું નામ બદલવા મુદ્દે જયરામ રમેશે  મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી, 16 ઓગસ્ટ કેન્દ્રની મોદી સરકારે સત્તાવાર રીતે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી કરી દીધું છે. આ અંગે પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સ્વતંત્રતા દિવસના અવસરે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા બહાર આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આને લઈને પીએમ […]

Biparjoy ચક્રવાતનું નામ કેવી રીતે પડ્યું અને કોણ નક્કી કરે છે આ નામ,અહીં જાણો વિગતવાર

દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં વધુ તીવ્ર બનશે. 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. 15મી જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે બિપરજોયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code