1. Home
  2. Tag "Narendra Modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો

પીએમએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો આજે સવારે એઇમ્સ ખાતેથી લીધો બીજો ડોઝ પીએમએ કહ્યું,વાયરસને હટાવવા રસીકરણ જરૂરી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે દિલ્હી એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાં વેક્સીનેશન એક છે.જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી […]

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું

અમદાવાદઃ શહેરમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નવનિર્માણ અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવાની પ્રેરણા નરેન્દ્ર મોદીએ જ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યભાળ સંભાળી રહ્યાં હતા તે સમયે તેઓ જીસીએ સાથે પણ […]

લોક લાડીલા નેતા પીએમ મોદીના સફળ જીવનના 70 વર્ષ થયા પુરા – રાષ્ટ્રપતિ અને અમિત શાહ સહિતના નેતાઓએ પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ

પીએમ મોદીના 70 વર્ષ થયા પુરા 17 સપ્ટેમ્બર 1950મા તેમનો જન્મ થયો હતો તેમના જમ્ન દિવસ નિમિત્તે લાખો લોકોએ શુભેચ્છાઓ પાઠવી આ ખાસ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે દેશના પીએમ મોદી આજે 70 વર્ષના થઈ ચૂક્યા છે,સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે, […]

વડાપ્રધાન મોદીએ ધોનીની ક્રિકેટ વિદાય પર લખ્યો ભાવુક પત્ર – ધોની એ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો

પીએમ મોદીનો મહેન્દ્ર સિંહ ધોનીને ઈમોશનલ પત્ર ધોનીએ પીએમ મોદીનો માન્યો  આભાર પીએમ મોદીએ ધોનીના કામની સરાહના કરી આપણા દેશને એક નહી પરંતુ બે-બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે, ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પત્ર લખીને તેઓની કામગીરીની સરાહના કરી છે. આ પત્રની […]

મલેશિયાના પીએમનો દાવો-PM મોદીએ ઝાકીર નાઈકના પ્રત્યાર્પણની માંગ કરી નથી

મલેશિયાઈ પીએમએ કહ્યું-ઘણા દેશો નાઈકને શરણ આપવા માંગતા નથી મહાથિરે કહ્યું-ઝાકીર નાઈક મલેશિયાના નાગરીક નથી નાઈક એક ભગોડો છે તેણે મલેશિયામાં શરણ લીધું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ઘર્મગુરુ ઝાકીર નાઈકને ક્યારેય મેલેશિયાથી પરત મોકલવાની વિનંતી કરી નથી,આ દાવો મલેશિયાના પ્રધાનમંત્રી મોહમ્મદે કર્યો છે,તેમણે કહ્યું કે, “ઘણા બધા દેશો પોતાના દેશમાં નાઈકને આશરો આપવા માંગતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code