વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો
પીએમએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો આજે સવારે એઇમ્સ ખાતેથી લીધો બીજો ડોઝ પીએમએ કહ્યું,વાયરસને હટાવવા રસીકરણ જરૂરી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે દિલ્હી એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાં વેક્સીનેશન એક છે.જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી […]